1. Home
  2. Tag "fasting"

ઉપવાસ વખતે ખવાતી આ વાનગીઓ ફક્ત બટાકાથી જ તૈયાર થાય છે, ટ્રાય કરો

નવરાત્રી દરમિયાન જો તમારે વ્રત છે, તો બટાકાથી તૈયાર થતી ડિશો વિશે જાણો. આલુ ટિક્કી- બાફેલા બટેટાને કોથમીર, ચણા અને મસાલા સાથે મિક્સ કરો. હલ્કા હાથે ગોળાકાર પેટીસમાં બનાવો અને ક્રિસ્પીનેસ માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. પોટેટો ચિપ્સ- તમે નાસ્તા માટે કંઈક શોધી રહ્યા છો, તો થોડા બટાકાને કાપીને તેને ડીપ […]

ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફળાહારમાં આ ભારતીય મીઠાઈનો ઉપયોગ કરવો જોઈએ, જાણો બનાવવાની રીત

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને અનેક ભક્તો ઉપવાસ કરી છે. ઉપવાસમાં ફળાહારમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી છે. આ ફળાહારમાં બટેટાના હલવાને ઉમેદરવો જોઈએ. બટેટાનો હલવો એ એક ભારતીય મીઠાઈ છે જે તમે સામાન્ય દિવસોમાં પણ ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો. તેને બનાવવા માટે, બટાકા, ઘી અને ખાંડ જેવી માત્ર થોડી સામગ્રીની જરૂર છે. […]

શું છે ઈંન્ટરમિટેંટ ફાસ્ટિંગ? ક્યારેક બની ના જાય મૃત્યુનુ કારણ, જાણો તેમાં થતા નુકશાન વિશે

ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ બધા માટે સારા હોતા નથી, આમાં કેટલાક લોકોને નુકશાન પહોંચે છે. ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંન્ને પર નકારાત્મક પ્રભાવ પડે છે. આજકાલ લોકો મોટાપાથી ખુબ પરેશાન રેહ છે, આનાથી બચવા માટે તે ઘણા પ્રયાસો કરે છે જેમ કે- દવાઓ ખાવી, ભોજન ના કરવું કે તૂટક ઉપવાસ. પણ શુ તમે જાણો છો […]

ઉપવાસ દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન,દિવસભર નબળાઈ અનુભવશો નહીં

દરેક પરિણીત સ્ત્રી માટે કરવા ચોથ વ્રતનું ખૂબ મહત્વ છે. આ વર્ષે તે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળ વ્રત રાખે છે. આખો દિવસ ખોરાક અને પાણી વિના રહેવાને કારણે સ્ત્રીઓ ઘણીવાર નબળાઇ અનુભવવા લાગે છે, જે આ ઉપવાસની મજા બગાડી શકે છે.તેથી, ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું […]

નવરાત્રિના ઉપવાસમાં ડ્રાયફ્રુટ્સ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક

દેશભરમાં હાલ નવરાત્રીની ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે. દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ વ્રત દરમિયાન તે માત્ર ફળો અને ડ્રાયફ્રુટ્સ જ ખાય છે. 9 દિવસના આ ઉપવાસ દરમિયાન, તે ઘઉં, ચોખા અને ઓટ્સ, નોન-વેજ ફૂડ, કઠોળ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, શુદ્ધ ખાંડ જેવા કોઈપણ પ્રકારના અનાજ ખાવાનું ટાળે છે. […]

જેલમાં બંધ મહાઠગ સુકેશ અભિનેત્રી જેકલિન માટે રાખશે નવરાત્રિમાં ઉપવાસ

મુંબઈઃ રૂપિયા  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે કે, તે જેકલીન ફર્નાન્ડીઝ માટે નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરશે. સુકેશે પોતાના પત્રમાં જેકલીનને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી છે. મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલના […]

નવરાત્રિના 9 દિવસ આ બાબતોનું રાખો ખાસ ધ્યાન,વ્રતમાં રહેશો એનર્જીથી ભરપૂર

22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દિવસોમાં માના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના આશીર્વાદ મેળવવા માટે ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. જો તમે પણ ઉપવાસ કરી રહ્યા હોવ તો આખા નવ દિવસ તમારા આહારનું ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમને ઉપવાસ દરમિયાન નબળાઈ ન લાગે. આ દરમિયાન, […]

નવરાત્રીના ઉપવાસમાં આ લાડુ ખાવાનું ન ભૂલશો,આ રીતે બનાવી રાખશે તમારા શરીરમાં એનર્જી

ભગવાનની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને લોકો સમગ્ર દેશમાં ભગવાનની પૂજા કરતા હોય છે અને કેટલાક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે. આ દિવસોમાં એટલે કે નવરાત્રીના દિવસોમાં તો કરોડો લોકો ભગવાનની કૃપા વરસે તે માટે ઉપવાસ કરતા હોય છે અને ભગવાનની કૃપા તેમના પર વરસતી પણ હોય છે. આવામાં જો વાત કરવામાં આવે નવરાત્રીમાં […]

બ્લડ શુગર રહેશે નિયંત્રણમાં,ઉપવાસ દરમિયાન ખાઓ આ 2 વાનગીઓ

હાલ નવરાત્રી ચાલી રહી છે.વ્રત દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.ઉપવાસ માત્ર શરીરને ડિટોક્સિફાય કરતું નથી, તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે.પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપવાસ થોડો મુશ્કેલ હોઈ શકે છે.લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલ વધી શકે છે.તેથી, આ સમય દરમિયાન તમારે તમારા […]

ઉપવાસ દરમિયાન કબજિયાતની સમસ્યા ઉદભવે છે તો આ રીતે રાખો ખુદને સ્વસ્થ

શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે.નવ દિવસ સુધી ભક્તો સંપૂર્ણ વિધિ સાથે મા દુર્ગાની પૂજા કરે છે અને તેમને ખુશ કરે છે.તેઓ માતાને ખુશ રાખવા માટે નવ દિવસ ઉપવાસ પણ કરે છે.નિષ્ણાતોના મતે, ઉપવાસ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને મનને શાંત રાખવા માટે ઉપવાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code