ઉપવાસ દરમિયાન કબજિયાતની સમસ્યા ઉદભવે છે તો આ રીતે રાખો ખુદને સ્વસ્થ
શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે.નવ દિવસ સુધી ભક્તો સંપૂર્ણ વિધિ સાથે મા દુર્ગાની પૂજા કરે છે અને તેમને ખુશ કરે છે.તેઓ માતાને ખુશ રાખવા માટે નવ દિવસ ઉપવાસ પણ કરે છે.નિષ્ણાતોના મતે, ઉપવાસ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને મનને શાંત રાખવા માટે ઉપવાસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. […]