1. Home
  2. Tag "fear"

હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધવાનો ભય

સ્ત્રીઓ માટે વાળને સુંદર અને આકર્ષક બનાવવા માટે હેર ડાઈ અને સ્ટ્રેટનરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જો કે, શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે? તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હેર ડાઈ અને કેમિકલ સ્ટ્રેટનરનો વધુ પડતો ઉપયોગ સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે. નેશનલ […]

સંભલમાં ખોલવામાં આવેલ મંદિર 1978 થી બંધ હતું, પૂજારી ડરના કારણે તાળું મારી ભાગી ગયા હતા

ઉત્તર પ્રદેશના સંભલમાં એક મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જૂના મંદિરમાં પોલીસ જોવા મળી રહી છે. પોલીસ આ બંધ મંદિર ખોલી રહી છે. 1978થી બંધ પડેલું […]

આ વિટામિનની વધુ માત્રા આંખોને નુકસાન થવાનો ભય, અભ્યાસમાં વાસ્તવિકતા બહાર આવી

આંખો આપણા શરીરનો સૌથી નાજુક અંગ છે, જેની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, તે આંખોમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે મોતિયા, રાતાંધળાપણું, આંખોની રોશની ઓછી થઈ શકે છે, તેથી વિટામિન્સથી ભરપૂર વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે વિટામિન એ આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું […]

‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપતા ફોનથી ડરવાની જરૂર નથી, દેશની જનતાને પીએમની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર સાયબર સિક્યોર ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, આ છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેન્ડી પોલીસ, સીબીઆઇ, એન્ટી-નાર્કોટિક્સ અથવા આરબીઆઇ અધિકારીઓ તરીકે રજૂ થવાની છે અને વીડિયો કોલ પર અસંદિગ્ધ નાગરિકોને ધમકાવવાની છે,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવી છેતરપિંડી અટકાવવા પગલાં લીધાં […]

ભૂતિયા ફિલ્મો જોયા પછી ડર કેમ લાગે છે, મગજમાં શું બદલાવ આવે છે? જાણો…

એડ્રેનાલિન હોર્મોનને ઇમરજન્સી હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે ડર જેવી પરિસ્થિતિ હોય ત્યારે શરીરને સુરક્ષિત રાખવા માટે તે હાર્ટ બીટ વધારી દે છે. જેના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. ભૂતિયા ફિલ્મો જોવી ઘણા લોકોને પસંદ હોય છે. હોરર ફિલ્મોને જોઈને મોટા ભાગના લોકોનું ગળું સુકાઈ જાય છે. હાથપગ સૂજી લજાય છે, ક્યારેક તો […]

પાકિસ્તાનમાં મોહરમમાં હિંસા ફાટી નીકળવાનો ભય, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ રાજ્ય સહિત અન્ય ઘણા રાજ્યોએ સંઘીય સરકાર પાસેથી આ માંગ કરી છે. રાજ્યોને ડર છે કે, મોહરમ દરમિયાન હિંસા ફાટી નીકળી શકે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નફરતના સંદેશાઓ ઝડપથી ફેલાઈ શકે છે. મોહરમ દરમિયાન, શિયા મુસ્લિમો ઇસ્લામના […]

અમદાવાદઃ ચૂંટણીમાં ભય ફેલાવવા માટે પાકિસ્તાનની આર્મી કેન્ટોન્મેન્ટમાં ધમકી ઈમેલ કરાયાં હતા

અમદાવાદ: શહેરમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું છે. પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર […]

ગરમીમાં વાહન ચાલકોમાં પેટ્રોલ ટેંક ફુલ કરાવવા અંગે ડર, શું માનવુ છે ઓઈલ કંપનીઓનું જાણો..

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળો આકરો બન્યો છે અને આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે, દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટાભાગના વાહન ચાલકો પોતાના વાહનોમાં ટેંક ફુલ કરાવતા ડરી રહ્યાં છે. મોટાભાગા વાહન ચાલકો માને છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનની પેટ્રોલ ટેંક ફુલ કરવાથી બ્લાસ્ટ થવાની શકયતા છે. જો કે, ઓઈલ કંપનીઓનું માનવું છે, ગરમીમાં […]

સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાંનો ત્રાસ વધતો જાય છે. જેમાં બે દિવસમાં તો દીપડો શહેરની છેવાડાની સોસાયટીઓ સુધી પહોંચી ગયો હતો. અને ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે. ડુંગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના લીધે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે ગામ-પરગામથી આવતા યાત્રાળુંઓ પણ ભય […]

કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવોને પગલે પંડિતો ભયના માર્યા કરી રહ્યાં છે હિજરત

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોના નરસંહારના દાયકાઓ પછી પણ પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો હોય તેમ લાગતું નથી. ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત આજે પણ ચાલુ છે. કાશ્મીરી પંડિતોની હિજરત, જે 1990 માં શરૂ થઈ હતી, તે 2022 માં પણ ચાલુ છે. તાજેતરમાં 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં જિલ્લામાં પોતાનું ગામ છોડીને જમ્મુ પહોંચ્યા હતા. તાજેતરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code