1. Home
  2. Tag "February"

ફેબ્રુઆરી માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે શુભમન ગિલ જાહેર

નવી દિલ્હીઃ ભારતના ઇન-ફોર્મ ઓપનર શુભમન ગિલને ફેબ્રુઆરી 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 25 વર્ષીય ગિલે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને હરાવીને આ સન્માન મેળવ્યું. ગિલ માટે આ ત્રીજો ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ સન્માન છે, જેમણે અગાઉ 2023 માં – જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં બે […]

દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો 20-21 ફેબ્રુઆરીએ યોજાશે

નવી દિલ્હીઃ દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો, 20-21 ફેબ્રુઆરી દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આંતરરાષ્ટ્રીય લેધર એક્સ્પો 2025 ઉત્પાદકો, નિકાસકારો માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે કાઉન્સિલ ઓફ લેધર એક્સપોર્ટ્સ (સીએલઈ) 20-21 ફેબ્રુઆરીના રોજ રાજધાની નવી દિલ્હીમાં દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો (ડીઆઈએલઈએક્સ) 2025નું આયોજન કરવા જઈ રહી છે. ડીઆઈએલઈએક્સ, ‘મેક ઇન […]

ગુજરાતઃ 8 અને 9 ફેબ્રુઆરીએ મિલેટ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ 7 મ્યુનિસિપલ કોર્પોરેશન-અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે. રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી […]

કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કોર્ટની નોટીસ, યમુનામાં ઝેરના દાવાઓ પર મુશ્કેલી વધી

યમુના પાણીમાં ઝેરના દાવાને લઈને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે હરિયાણાના સોનેપાતની અદાલતે તેમના દાવા અંગે આપ સુપ્રીમોને નોટિસ ફટકારી હતી અને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કહ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) નેહા ગોયલે સોનેપતના આરએઆઈ વોટર સર્વિસ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા દાખલ કરેલી ફરિયાદ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નેહા ગોયલે નોટિસ ફટકારી […]

2025માં 2જી કે 3જી ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા ક્યારે? પૂજાની સાચી તારીખ, સમય અને પદ્ધતિ જાણો

માઘ મહિનાના મુખ્ય તહેવારોમાં વસંત પંચમીનો તહેવાર છે જેને આપણે સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. માતા સરસ્વતીનું સ્વરૂપ ખૂબ જ અનન્ય છે. માતાના હાથમાં પુસ્તક, વીણા અને માળા છે અને તે સફેદ કમળ પર બિરાજમાન છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે. સોમવારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ આ વાત સામે આવી છે. ટ્રમ્પે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે વડા પ્રધાન મોદી સંભવતઃ ફેબ્રુઆરીમાં તેમની સાથે મુલાકાત માટે અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ આવશે. સોમવારે […]

પ્રેમનો મહિનો મનાતા વસંત માસમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છો… તો આ સ્થળ ઉપર જવાનું વિચારી શકો છો

હવે હિન્દુ કેલેન્ડર અનુસાર વસંતના મહિનાનું આગમન થશે. આ મહિનાને પ્રેમના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી મહિના ફેબ્રુઆરીની 14મી ડિસેમબરના રોજ વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના આ મહિનામાં તમે તમારા પાર્ટનર સાથે વીકએન્ડની રજાઓ પર બહાર જવા માંગો છો અને રોમેન્ટિક સ્થળની શોધમાં છો, તો ભારતની આ પાંચ જગ્યાએ […]

દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચાશે, ફેબ્રુઆરી સુધીમાં એક્સપ્રેસ-વે સંપૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતા ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લોકો બંને મહાનગરોની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારા કામ પર નજર કરીએ તો દેશના તમામ ભાગોમાં એક્સપ્રેસ વે, ડબલ […]

રાજ્યમાં તા.1 લી ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે

અમદાવાદઃ સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીઋષિકેશ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં […]

કુનો નેશનલ પાર્ક : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં લોકો ચિત્તાના દર્શન કરી શકાશે

ભોપાલઃ દેશમાં લગભગ 70 વર્ષ બાદ ફરી એકવાર ચિત્તાઓને વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ નામીબિયન ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે. કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code