1. Home
  2. Tag "Festivals"

તહેવારોને લીધે એસટીની આવકમાં ઘરખમ વધારો, રક્ષાબંધનના દિવસે જ અડધા કરોડની આવક કરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળ દરમિયાન એસટી નિગમને ઘણી નુકશાની સહન કરવી પડી હતી. હવે એસટીને સારોએવો ટ્રાફિક મળવા લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારા બાદ હવે ઘણાબધા લોકો પોતાના વાહનમાં જવું પરવડતું ન હોવાથી એસટીમાં મુસાફરી કરવા લાગ્યા છે. તહેવારો દરમિયાન તો એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. અમે મોટાભાગના રૂટ્સ હવે પ્રોફિટ કરવા […]

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે […]

સાતમ-આઠમ અને દિવાળી પર કાર્ડધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સિંગતેલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જેમાં તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તહેવારોના ટાણે જ લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સાતમ-આઠમ અને દિવાળીના તહેવાર અગાઉ રાજ્ય સરકારે સસ્તા ભાવે અનાજ ખરીદતાં કાર્ડધારકોને સસ્તા ભાવે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું […]

સાતમ-આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે. શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ સાતમ-આઠમ અને રક્ષાબંધનના પર્વ નજીકમાં છે ત્યારે સિંગતેસ સહિત ખાદ્યતેલમાં પણ તોતિંગ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ આઠમનાં તહેવારો […]

હોળી –ધૂળેટીના તહેવારોને લીધે એસટીમાં ટ્રાફિક વધતા હવે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો ત્રીજો કાળ પણ સમાપ્ત થવાને આરે છે.હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે લગભગ તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. તેથી જનજીવન પણ ધબકતું બની ગયું છે. જહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબની બની ગઈ છે. જેમાં એસટીને સોરોએવો ટ્રાફિક મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના […]

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના […]

દિવાળીના તહેવારોની સાથે જ શીતલ પવન સાથે ગુલાબી ઠંડી અનુભવાશે

ગાંધીનગરઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઠંડીનું પણ ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. દિવાળી સુધીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઠંડીનું મોજું પ્રસરશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડી વધારે પડશે.ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને […]

દિવાળીના તહેવારોમાં વધુ ઈમરજન્સી કોલ નોંધાતા હોય 108 સહિત સેવાઓને એલર્ટ કરાઈ

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી સેવાને વધુ કાર્યશીલ બનાવવામાં આવી છે. લોકોને ત્વરિત સેવા મળી રહે તે માટેનું યોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન  હેલ્પ લાઈનનો લોકો બહોળો ઉપયોગ કરતા હોય છે. અને  હેલ્પ લાઈન પર કોલની સંખ્યામાં વધારો થતો હોય છે. તે પછી 108. 1100 કે પછી 181 હેલ્પ લાઈન હોય.  હેલ્પલાઈન સેવામાં દિવાળીના […]

દિવાળીના તહેવારોમાં તિથિનો ક્ષય હોવાથી અગિયારસ અને વાઘ બારસ એક સાથે મનાવાશે

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પંચાગ મુજબ દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત […]

કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code