1. Home
  2. Tag "Festivals"

તહેવારોમાં ગલગોટા સહિત વિવિધ ફુલોનું વિશેષ મહત્વ: ફુલોની ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઈ

ગુજરાતની ખેતીમાં દિનપ્રતિદિન પરિવર્તન આવતુ જાય છે. રાજયના ખેડૂતો નવીન ખેત પધ્ધતિ, નવી જાતો અને નવીન ટેકનોલોજીમાં સતત રસ લેતા થયા છે. જે ગુજરાતના કૃષિકારોની જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. આવા ખેડૂતો પૈકી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામના એક પ્રગતિશિલ આદિવાસી ખેડૂત યશકુમાર ગામીત અને તેજલભાઇ રાકેશભાઇ ચૌધરીએ બાગાયત વિભાગની ૨૦૨૩-૨૪મા છૂટા ફુલોની ખેતીની યોજનાનો […]

સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ,કહ્યું- તહેવારોમાં આ બાબતોનું રાખવામાં આવે ધ્યાન

લખનઉ:આગામી પર્વ અને તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ યોગીએ તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ તેમની ઓફિસના દરવાજા સામાન્ય જનતા માટે ખુલ્લા રાખવા […]

ગુજરાતની ઉત્સવઘેલી સરકારે બે વર્ષમાં ઉત્સવો પાછળ 57 કરોડનો ધૂંમાડો કર્યો

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વાર-તહેવારે ઉત્સવો ઊજવવામાં આવતા હોય છે. વિવિધ ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય  છે. ટુરિઝમને વેગ આપવા તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે લોકોત્સવ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઊજવવા પાછળ કુલ 57 કરોડ રૂપિયા જેટલો […]

તહેવારો પછી આ રીતે રાખો ખુદને તંદુરસ્ત,નહીં થાય સ્વાસ્થ્યની કોઈ સમસ્યા

ભૂતકાળમાં સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હતો. આ સમય દરમિયાન લોકોએ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓનો પણ આનંદ માણ્યો હતો, પરંતુ તહેવારો પછી તળેલી અને વધુ મીઠાઈઓ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે.તહેવારો પછી પોતાને સ્વસ્થ રાખવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.દિવાળી પછી આવી […]

તહેવારોમાં ભીડ હોય તેવી જગ્યાએ નથી ફરવું? તો આ જગ્યાઓ વિશે જાણી લો

જે લોકો ફરવા જતા હોય છે તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકોને એકલતા વાળા સ્થળો પર ફરવાનું પસંદ હોય છે. જે લોકો વિચારે છે કે તેમને એકલા જ ફરવું છે તો એ લોકો આ સ્થળોએ ફરવા જઈ શકે છે. જો તમે મહારાષ્ટ્રમાં છો, તો એવા ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં […]

તહેવારોને લીધે એસટીની આવકમાં ઘરખમ વધારો, રક્ષાબંધનના દિવસે જ અડધા કરોડની આવક કરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળ દરમિયાન એસટી નિગમને ઘણી નુકશાની સહન કરવી પડી હતી. હવે એસટીને સારોએવો ટ્રાફિક મળવા લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારા બાદ હવે ઘણાબધા લોકો પોતાના વાહનમાં જવું પરવડતું ન હોવાથી એસટીમાં મુસાફરી કરવા લાગ્યા છે. તહેવારો દરમિયાન તો એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. અમે મોટાભાગના રૂટ્સ હવે પ્રોફિટ કરવા […]

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ યાને જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ સાતમ-આઠમના પર્વ પર લોકમેળાઓ યોજાતા હોય છે. અને બહારગામ રહેલા લોકો પોતાના વતનમાં પર્વની મોજ મણવા માટે આવતા હોય છે. ઉપરાંત સાતમ-આઠમની રજાઓમાં ઘણાબધા લોકો પ્રવાસનું પણ આયોજન કરતા હોય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ રહેતો હોય છે. એટલે […]

સાતમ-આઠમ અને દિવાળી પર કાર્ડધારકોને 100 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સિંગતેલ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જેમાં તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તહેવારોના ટાણે જ લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સાતમ-આઠમ અને દિવાળીના તહેવાર અગાઉ રાજ્ય સરકારે સસ્તા ભાવે અનાજ ખરીદતાં કાર્ડધારકોને સસ્તા ભાવે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું […]

સાતમ-આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે. શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ સાતમ-આઠમ અને રક્ષાબંધનના પર્વ નજીકમાં છે ત્યારે સિંગતેસ સહિત ખાદ્યતેલમાં પણ તોતિંગ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ આઠમનાં તહેવારો […]

હોળી –ધૂળેટીના તહેવારોને લીધે એસટીમાં ટ્રાફિક વધતા હવે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો ત્રીજો કાળ પણ સમાપ્ત થવાને આરે છે.હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે લગભગ તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. તેથી જનજીવન પણ ધબકતું બની ગયું છે. જહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબની બની ગઈ છે. જેમાં એસટીને સોરોએવો ટ્રાફિક મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code