1. Home
  2. Tag "fever"

મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉઘરસની દવા ખરીદનારાની માહિતી ઓનલાઈન મોકલવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું […]

રાજકોટમાં વરસાદી માહોલમાં તાવ, શરદી ઉધરસ, સહિત વાયરલ કેસમાં 30 ટકાનો વધારો

રાજકોટઃ શહેરમાં વરસાદી વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં શરદી ઉધરસ, તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત  ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે સ્વાઈન ફ્લૂ અને કોરોનાએ પણ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ તાવ-શરદી-ઉધરસના દર્દીઓમાં 30 ટકા વધારો થયો છે.  શનિવારે શહેરમાં સ્વાઈન ફ્લૂ-કોરોનાથી પીડિત બે દર્દીઓના મોત થયા હતા. સૂત્રોના […]

આ વાતાવરણમાં તમને તાવ આવે તો ચેતી જજો,ન કરતા આ ભૂલ

કેટલાક લોકોને એવી તકલીફ હોય છે કે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય એટલે કે ડબલ ઋતુ જેવુ વાતાવરણ સર્જાય ત્યારે તેઓ બીમાર પડી જતા હોય છે. આ સમયમાં સામાન્ય રીતે લોકોને તાવ આવતો હોય છે પરંતુ આ લોકોએ તે વાતને સમજવી જોઈએ કે જ્યારે આ પ્રકારના સમયમાં જો તાવ આવે તો વધારે ધ્યાન રાખવું જોઈએ અને […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં […]

ઉત્તર કોરિયામાં તાવના 2 લાખ 32 હજાર નવા કેસ,6ના મોત 

દિલ્હી:ઉત્તર કોરિયામાં તાવના 2 લાખ 32 હજાર નવા કેસ નોંધાયા છે જયારે  વધુ 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.ઉત્તર કોરિયાના એન્ટી વાઈરસ (કોવિડ-19) હેડક્વાર્ટર અનુસાર, એપ્રિલના અંતથી સમગ્ર દેશમાં ઝડપથી ફેલાતા તાવને કારણે 56 દર્દીઓના મોત થયા છે અને એક કરોડ 48 લાખથી વધુ લોકો બીમાર પડ્યા છે.નિષ્ણાતોનું માનવું છે કે,મોટાભાગના બીમાર લોકો […]

રાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ,શરદી,ઉધરસ,ઝાડા,ઉલટીના કેસ નોંધાયા

ઉનાળાની ઋતુમાં રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો એક સપ્તાહમાં શરદી-ઉધરસના 189  કેસ નોંધાયા તાવના 91 અને ઝાડા–ઉલટીના 82 કેસ દાખલ મનપા દ્વારા 16,541 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ રાજકોટ:હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આકરા તાપને લઈને પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આકરી ગરમીને લઈને ઝાડા-ઉલટી અને શરદી-ઉધરસના કેસ નોંધાયા છે. રાજકોટમાં એક […]

કોરોનાના કેસ ઓછા થતા કાળજી રાખવાનું ન ભૂલતા,આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો

કોરોનાવાયરસથી રાહત પણ કાળજી લેવાનું ન ભૂલતા આ વાતનું રાખજો ધ્યાન કોરોના પછી કેટલાક લોકો દ્વારા હજુ પણ હેલ્થની કાળજી રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જે લોકો દ્વારા ખુબ બેદરકારી જોવા મળે છે અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કોરોનાના કેસથી તો આપણને રાહત મળી ગઈ પરંતુ […]

શરદી,ઉઘરસ, તાવ અને ઇન્ફેક્શનની દવાનું ઓન લાઈન ધૂમ વેચાણ, કેમિસ્ટ એસો.ની ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં 17119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 80 હજારે પહોંચ્યો છે. બીજીબાજુ બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, સામાન્ય તાવના દર્દીઓ તો ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં […]

ગાંધીનગરઃ દવાની દુકાનોમાંથી શરદી, કફ અને તાવની દવા લેનારની માહિતી સરકારને અપાશે

દર્દીના ઘરની આસપાસ તપાસ કરાશે દર્દીની પણ ડેટાના આધારે યોગ્ય સારવાર કરી શકાશે અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન ગાંધીનગરમાં શરદી-કફ અને તાવની દવા મેડિકલ સ્ટોરમાંથી લેનારા દર્દીઓની માહિતી મેડિકલ સ્ટોર સંચાલકોએ સરકારને આપવાની રહેશે. જેથી આવા દર્દીઓના જરૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code