1. Home
  2. Tag "Fight"

શું પાકિસ્તાન ઈરાન માટે ઈઝરાયલ સાથે યુદ્ધ લડશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંકેત આપ્યો

ઇઝરાયલ સામેના યુદ્ધમાં પાકિસ્તાન ઇરાનને ટેકો આપી શકે છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ અંગે સંકેત આપ્યો છે. આસિફે વિશ્વભરના મુસ્લિમોને એક થવાની અપીલ કરી છે. આસિફના મતે, જો તેઓ હવે એક નહીં થાય, તો ઇઝરાયલ બધા સાથે પણ આવું જ કરશે. પાકિસ્તાની પત્રકારો સાથે વાત કરતા સંરક્ષણ મંત્રી આસિફે કહ્યું કે જે રીતે ઈરાન […]

વિક્રમ મિસરીએ આતંકવાદ સામેની લડાઈમાં યુકેની એકતાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મંગળવારે વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલય (FCDO) ખાતે કાયમી અંડર સેક્રેટરી (PUS) ઓલિવર રોબિન્સ સાથેની મુલાકાત દરમિયાન આતંકવાદ સામેની લડાઈમાં નવી દિલ્હીને યુકે સરકાર દ્વારા એકતા અને સમર્થનની અભિવ્યક્તિ માટે ભારતની પ્રશંસા વ્યક્ત કરી. નવી દિલ્હીમાં આ ચર્ચા 17મા ભારત-યુકે વિદેશ કાર્યાલય પરામર્શ (FOC) અને પ્રથમ વ્યૂહાત્મક નિકાસ […]

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]

આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ NIA દ્વારા આયોજિત બે દિવસીય ‘આતંક વિરોધી પરિષદ-2024’ના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે હું તે બધાને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને […]

સલમાન ખાનની ફિલ્મ સિકંદર, ભાઈજાનને લઈને નવું અપડેટ ફાઈટ સીન્સનું રિહર્સલ શરૂ કરે છે.

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષે દબંગ ખાન ઈદ અને દિવાળી જેવા મોટા તહેવારો પર તેની ફિલ્મો રજૂ કરે છે, પરંતુ આ વખતે તે ઈદ 2024ના અવસર પર કોઈ ફિલ્મ લાવ્યા નથી, જેના કારણે તેના ચાહકો થોડા નિરાશ થયા હતા. જો કે, અભિનેતાએ તે જ દિવસે […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોની લડત દિવાળી બાદ વેગ પકડશે, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે

અમદાવાદઃ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોનું પોતાના પડતર પર્શનોના ઉકેલ માટે મહિનાઓથી આંદોલન ચાલી રહ્યું છે, છતાંયે પડતર પ્રશ્નો ન ઉકેલાતા હવે દિવાળી બાદ લડતને વેગ આપવાનો અધ્યાપક મંડળે નિર્ણય કર્યો છે. પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ અધ્યાપક પોતાના અધિકાર માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના […]

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના 537 દુકાનદારો લડતના માર્ગે, સપ્ટેમ્બરનો પુરવઠો નહીં ઉપાડે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને કમીશન સહિત વિવિધ પ્રશ્ને પડતી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ આવ્યું નથી.તેથી સસ્તા અનાજની દુકાનદારો હવે લડાયક મૂડમાં છે. અને જો માગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય જિલ્લાના 537 દુકાનદારે જાહેર કરી દીધો છે. સપ્ટેમ્બરમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવે છે ત્યારે 10.43 […]

રાજ્યની જેલોના સલામતી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડત શરૂ કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે વિવિધ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવતા ધણાબધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. ત્યારે હવે રાજ્યની વિવિધ જેલોના સિપાઈઓએ પણ પોતાના પડતર પ્રશ્નો અંગે લડતના મંડાણ કર્યા છે. ગૃહ વિભાગના જેલ સિપાહીઓ પણ માસ સીએલ પર ઉતર્યા હતા. જેલ સિપાહી પોલીસના સમકક્ષ ભથ્થું અને વિવિધ માંગણીઓને […]

ઈજનેરી કોલેજના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે. આગામી સમયમાં અધ્યાપકો કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર […]

ગુજરાતના કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે 22મીએ દિલ્હીમાં રેલી યોજશે, આજથી લડતનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારી મંડળોએ પડતર પર્શ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ સાતમા પગાર પંચના બાકી ભથ્થાં સહિતની 14 પડતર માગણી ઉકેલવામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના વિરોધમાં 3થી 30મી સપ્ટેમ્બર સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જે મુજબ આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code