1. Home
  2. Tag "Finance Minister Nirmala Sitharaman"

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરશે

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરશે. મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા આ સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. આ આર્થિક સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યના દ્રષ્ટિકોણની એક વ્યાપક સમીક્ષા છે. કેન્દ્રીય બજેટ 2026-27 રવિવારે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો […]

નાણામંત્રાલયે પાછલા બજેટની જાહેરાતો અને અમલીકરણનું સરવૈયુ રજૂ કર્યું

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ પૂર્વે નાણામંત્રાલયે મંગળવારે પાછલા બજેટની જાહેરાતો અને તેના અમલીકરણ અંગેનું વિગતવાર સરવૈયું રજૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ‘ફાઈનાન્સ એક્ટ 2025’ હેઠળ કરવામાં આવેલા ફેરફારોથી સામાન્ય જનતાના હાથમાં વધુ નાણાંની બચત થશે અને ટેક્સ […]

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાગરિકોના હિત માટે GST ના દરમાં સુધારો કરાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકોના હિત માટે વસ્તુ અને સેવા કર – GST ના સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે તુતીકોરિનના કોવિલપટ્ટીમાં મેચબોક્સ અને ફટાકડા ઉત્પાદક સંગઠનોના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે સોમવારથી લોકોને રાહત મળશે. GSTમાં ઘટાડાને કારણે, લોકો નોંધપાત્ર રીતે ઓછા ભાવે માલ ખરીદી શકશે. 375 વસ્તુઓ પર GST […]

મોદી સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અમે મણિપુર અને દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. મણિપુરના મુદ્દા પર વિપક્ષના સતત પ્રહારો વચ્ચે નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે તત્કાલીન વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ઈન્દર કુમાર ગુજરાલના સમયમાં પણ મણિપુરમાં અશાંતિની સ્થિતિ હતી, પરંતુ બંને […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે વિદેશી રોકાણ,10 વર્ષમાં 689 બિલિયન ડોલરનું FDI

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સાનુકૂળ વેપાર નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં ઝડપથી વધારો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન $ 600 બિલિયનથી વધુનું FDI આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, 1991માં ખાનગીકરણથી લઈને જૂન 2024 […]

GST કાઉન્સિલ મંત્રીઓના જૂથની રચના કરવા સંમત થઈ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના ટેક્સ દરમાં ઘટાડો કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ અંગે વિચારણા કરવા માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવશે. આ સાથે જ કેન્સરની દવાઓ અને નાસ્તા પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલની 54મી બેઠક આરોગ્ય વીમા […]

આયાત ટેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ જવેલરીના વેચાણમાં 25 ટકાનો વધારો થવાની ધારણા

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં જ્વેલર્સની આવક વાર્ષિક ધોરણે 22 થી 25 ટકા વધવાની ધારણા છે. અગાઉ આ આંકડો 17 થી 19 ટકા હતો. સોમવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 54મી બેઠક

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 54મી બેઠક, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમ પરના જીએસટી દરમાં ઘટાડા સહિત અન્ય ઘણી વસ્તુઓના દરોમાં ફેરફાર થવાની સંભાવના છે. જીએસટી કાઉન્સિલે ‘એક્સ’ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. […]

કેન્દ્રીય મંત્રીમંડળમાં બજેટને મળી મંજુરી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ નાણામંત્રી પાસેથી કેટલીક મોટી રાહતની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં […]

સંસદમાં નાણામંત્રી 23મી જુલાઈએ બજેટ રજુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર એક પોસ્ટમાં સંસદના આગામી બજેટ સત્રની જાહેરાત કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે, માનનીય રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર 22 જુલાઈએ સંસદમાં બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટ સત્ર 22 જુલાઈ 2024થી શરૂ થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code