વર્ષ 2024ની વસ્તી ગણતરી પછી લાગુ કરાશે મહિલા આરક્ષણ બિલ- નાણા મંત્રી સીતારમણ
દિલ્હી – કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર 2024ની વસ્તી ગણતરી પછી મહિલા અનામત બિલને લાગુ કરવા માટે પગલાં લેશે. વિતેલા દિવસને શુક્રવારે દક્ષિણ કન્નડ જિલ્લાના મૂડબિદ્રી ખાતે રાણી અબ્બક્કાના નામ પર સ્મારક ટપાલ ટિકિટ જારી કર્યા બાદ સીતારમણે કહ્યું કે મહિલા બિલ વાસ્તવિકતા બની ગયું છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રાષ્ટ્ર […]