મોદી સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ : નાણામંત્રી નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અમે મણિપુર અને દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. મણિપુરના મુદ્દા પર વિપક્ષના સતત પ્રહારો વચ્ચે નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે તત્કાલીન વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ઈન્દર કુમાર ગુજરાલના સમયમાં પણ મણિપુરમાં અશાંતિની સ્થિતિ હતી, પરંતુ બંને […]