1. Home
  2. Tag "finance minister"

ભારતમાં 43.3 કરોડથી વધુ માસિક ડિજિટલ વ્યવહારો થાય છેઃ નાણાંમંત્રી

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતના મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપક એક્સેસની પ્રશંસા કરી અને તેને ડિજિટલ વ્યવહારોમાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવાનો શ્રેય આપ્યો. પલ્લવરમમાં વિકસીત ભારત 2047 એમ્બેસેડર કેમ્પસ ડાયલોગમાં બોલતા, તેણીએ હાઇલાઇટ કર્યું કે ભારતમાં દર મહિને 43.3 કરોડ વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવે છે. સીતારમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ […]

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 […]

GST કાઉન્સિલની આગામી બેઠક 7 ઓક્ટોબરે યોજાશે,નાણામંત્રી સહિત રાજ્યના મંત્રીઓ આપશે હાજરી

GST કાઉન્સિલની યોજાશે બેઠક આગામી 7 ઓક્ટોબરે યોજાશે બેઠક   રાજ્યના મંત્રીઓ આપશે હાજરી દિલ્હી:  નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 7 ઓક્ટોબરે GST કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યોના મંત્રીઓ પણ ભાગ લે છે. GST કાઉન્સિલની બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. GST કાઉન્સિલની બેઠકમાં GST દરો સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. GST […]

એક લાખ ટેક્સપેયર્સને મોકલી ઈનકમ ટેક્સ નોટિસ,નાણામંત્રીએ આપી જાણકારી

દિલ્હી:નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે આવકવેરા વિભાગે એક લાખથી વધુ કરદાતાઓને આવકવેરા નોટિસ જારી કરી છે. ITR ફાઈલ ન કરવા અને આવકની ખોટી માહિતી આપવાને કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે આ નોટિસ એવા કરદાતાઓને મોકલવામાં આવી છે જેમની આવક 50 લાખથી વધુ છે. આવી સ્થિતિમાં સરકારને આશા […]

નાણામંત્રીએ ભારત – ઇન્ડોનેશિયા ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગ શરૂ કરવાની જાહેરાત કરી

દિલ્હી: મુલ્યાણી ઈન્દ્રાવતી, નાણા મંત્રી, ઈન્ડોનેશિયા, અને કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, નિર્મલા સીતારામને  “ભારત-ઇન્ડોનેશિયા ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગ” શરૂ કરવાની જાહેરાત કરી છે. G20 FMCBG મીટિંગ દરમિયાન અનાવરણ કરાયેલ પ્લેટફોર્મ, બંને રાષ્ટ્રો વચ્ચે સહકારને મજબૂત કરવા અને વૈશ્વિક મુદ્દાઓ પર સહિયારી સમજણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. “ભારતની 1991માં ‘લુક ઈસ્ટ પોલિસી’ની ઉત્ક્રાંતિ, ત્યારબાદ ‘એક્ટ ઈસ્ટ પોલિસી’એ […]

દેશની 1.8 લાખ મહિલાઓ અને SC/ST ઉદ્યોગસાહસિકોને રૂ. 40,600 કરોડથી વધુની લોન મંજૂરઃ નાણાં મંત્રી

નવી દિલ્હીઃ આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો […]

વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદોઃ નાણામંત્રી

નવી દિલ્હીઃ રાજકોષીય મજબૂતીનો માર્ગ ચાલુ રાખતાં સરકાર વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદો ધરાવે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતી વખતે આ વાત કરી હતી. નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય ખાધ 2023-24માં જીડીપીના 5.9 ટકા રહેવાનો અંદાજ […]

બાંગ્લાદેશના નાણામંત્રીએ ચીન પાસેથી લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના નાણામંત્રી મુસ્તફા કમલે ચીનના મહત્વના પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ દ્વારા લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યા છે. તેમણે કહ્યું છે કે, ચીને લોન લેતા પહેલા બે વાર વિચારવું જોઈએ કારણ કે બેઇજિંગના ખરાબ ઋણ નિર્ણયોએ કેટલાક દેશોને દેવાની કટોકટીમાં મૂક્યા છે. બાંગ્લાદેશના મંત્રી કમાલ મુસ્તફાએ બેઇજિંગને તેના ઋણનું મૂલ્યાંકન કરવા માટે વધુ […]

આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં: નાણામંત્રી

નવી દિલ્હીઃ દેશમાં ક્રિપ્ટોકરન્સી માન્ય નથી. એટલું જ નહીં નવેમ્બર 2021માં જાહેરાત છતાં સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક કાર્યવાહી કરવા માટે સંસદમાં બિલ લાવી શકી નથી, જ્યારે આ દરમિયાન સંસદના બે શિયાળુ સત્ર અને બજેટ સત્ર પૂર્ણ થઈ ગયા છે, અને ત્રીજું ચોમાસું સિઝન શરૂ થઈ ગઈ છે. જો કે આ સત્રમાં પણ બિલ લાવવાની કોઈ […]

ઋષિ સુનકના રાજીનામા બાદ બ્રિટિશ પીએમ જોનસને નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા

ઋષિ સુનક અને સાજીદ વાજિદએ આપ્યું રાજીનામું નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત સ્ટીવ બાર્કલેને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા દિલ્હી:ઋષિ સુનકના રાજીનામા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તે જ સમયે, સાજિદ જાવિદના સ્થાને સ્ટીવ બાર્કલેને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.ઋષિ સુનક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code