1. Home
  2. Tag "FIR"

નાગાલેન્ડ કાંડ: પોલીસે સુરક્ષા દળો વિરુદ્વ નોંધાવી FIR, આરોપ લગાવ્યો કે નાગરિકોની ઇરાદપૂર્વક કરાઇ હત્યા

નવી દિલ્હી: નાગાલેન્ડના મોન જીલ્લામાં સુરક્ષાદળો દ્વારા સામાન્ય નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે હવે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્વ FIR નોંધી છે. નાગાલેન્ડ પોલીસના આર્મી યુનિટની વિરુદ્વ પોતાની પ્રાથમિક આરોપ લગાવ્યો છે કે, સેના દળે આસામ સીમા પાસે નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગમાં […]

અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી, કિસાનોને ખાલિસ્તાની કહેવા બદલ નોંધાઇ FIR

અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી વધી તેની વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી કિસાનોને કહ્યા હતા ખાલિસ્તાની નવી દિલ્હી: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેણે સ્વતંત્રતા આંદોલનને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત તેણે કિસાન આંદોલનને લઇને ખેડૂતોને કથિતપણે ખાલિસ્તાની ગણાવ્યા હતા. તેના આ નિવેદનો […]

RSS વિરુદ્વ વિવાદિત ટિપ્પણી: ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્વ FIR દાખલ

RSS વિરુદ્વ ટિપ્પણી જાવેદ અખ્તરને ભારે પડી ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્વ FIR દાખલ અગાઉ તાલિબાન સાથે RSSની તુલના કરી હતી મુંબઇ: કોઇપણ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે જેને કારણે તે કોઇને કોઇ વિવાદમાં સપડાય છે અને પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે તેઓ ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત જાણકારી […]

અમદાવાદઃ ખોટી આવક દર્શાવીને RTE હેઠળ સ્કૂલમાં સંતાનનું એડમિશન લેવુ વાલીને પડ્યું ભારે

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના બાળકો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ કરવામાં આવે છે. જો કે, કેટલાક માલેતુજારો ખાનગી સ્કૂલની ઊંચી ફીના ભરવી પડે તે માટે આવકના ખોટા દાખલા ઉભા કરીને સંતાનોના એડમીશન લેતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન અમદાવાદમાં આવો જ એક કિસ્સો […]

રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી હવે વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR આરોપીમાં ગહના વશિષ્ઠનું નામ પણ સામેલ મુંબઇ: પોર્ન ફિલ્મોના નિર્માણ અને વિવિધ એપ્સ દ્વારા તેના પ્રસારના કેસમાં રાજ કુંદ્રાના ગળે ગાળિયો વધુ કસાઇ રહ્યો છે. હવે બીજી અભિનેત્રીએ રાજ કુંદ્રાની કંપનીના 3 થી 4 નિર્માતાઓ વિરુદ્વ FIR નોંધાવી છે. આરોપીઓમાં અભિનેત્રી ગહના વસિષ્ઠનું […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

તસ્કરો ધારાસભ્યને પણ છોડતા નથીઃ કલોલના MLAના ઘરે 8.51 લાખ મત્તાની ચોરી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે. બીજીબાજુ ચારીના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના ઘરે ચોરીના બનાવો બન્યા બાદ કલોલના ધારાસભ્યના ઘેર તસ્કરો ત્રાટક્યા હતા. ગુજરાતમાં ચોરો એટલા બેખૌફ બન્યા છે કે હવે નેતાઓના ઘર પણ સલામત નથી. કલોલના ધારાસભ્ય બળદેવજી […]

ટ્વિટર વિરુદ્વ નોંધાયો વધુ એક કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ થયો કેસ

ટ્વિટરની મુશ્કેલી વધી હવે પોસ્કો અને IT એક્ટ હેઠળ થયો કેસ જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: ભારતમાં ટ્વિટરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટ્વિટર વિરુદ્વ હવે વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળકો સાથે જોડાયેલ અશ્લીલ કન્ટેન્ટ નન હટાવવાના આરોપમાં હવે ટ્વિટર વિરુદ્વ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. અગાઉ પણ વિવાદિત […]

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ, 1000 હિન્દુઓનું કરાવ્યું ધર્માંતરણ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન કરાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે બે મૌલાનાની ધરપકડ કરી છે. આ રેકેટ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેમાં મુકબધિર બાળકો અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડિગના પણ પુરાવા પોલીસને હાથે લાગ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં 100થી વધારે લોકો […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, તેમની વિરુદ્વ વધુ એક કેસ નોંધાયો

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે છત્તીસગઢના રાયપુરમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાઇ FIR રામદેવ વિરુદ્વ કલમ 188, 268 અને 504 હેઠળ કેસ દાખલ કરાયો નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરુ થવાનું નામ જ નથી લઇ રહી. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code