1. Home
  2. Tag "fishermen"

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા કરાઈ અપીલ

અમદાવાદ, 22 જુલાઈ 2026: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય બન્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, 22 જુલાઈથી આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ઊંચા મોજાને લઈને હાઈ […]

ગુજરાતઃ માછીમારોને મોટી રાહત, યાંત્રિક બોટને મળશે ડીઝલ પર વેટમાં છૂટછાટ

ગાંધીનગર, 8 જુલાઈ 2026: રાજ્યના માછીમારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમના વ્યવસાયને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વેટ રાહત યોજનામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યની 18000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટના સંચાલકોને સીધો આર્થિક લાભ મળશે. અગાઉની નીતિ મુજબ, આ યોજનાનો […]

ભારતીય જળસીમા ઘુસણખોરી કરનારા 35 બાંગ્લાદેશી માછીમારો ઝડપાયા

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Bangladeshi fishermen caught ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય દરિયાઈ સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 35 બાંગ્લાદેશી માછીમારોની તેમની બે બોટ સાથે ધરપકડ કરી હતી. ગઈકાલે સવારે, ભારતીય કોસ્ટ ગાર્ડે બંગાળની ખાડીમાં બે શંકાસ્પદ બોટ જોઈ અને તરત જ તેમને અટકાવી અને ફ્રેઝરગંજ ફિશિંગ હાર્બર લઈ ગયા. કોસ્ટ ગાર્ડે તેમને ફ્રેઝરગંજ […]

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી […]

અમરેલીઃ દરિયામાં ગુમ થયેલા ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા હતાં, હજુ 8 લાપતા

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું […]

માછીમારોને OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં વધારો કરાશે

માછીમારોને કેરોસીન-પેટ્રોલની સહાય માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે, OBM બોટ માટે માછીમારોને પ્રતિ માસ 450 લીટર કેરોસીન-પેટ્રોલની સહાય અપાશે, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય  ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર  સંદીપકુમાર […]

ગીર સોમનાથઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

રાજકોટઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, […]

ગુજરાતમાં માછીમારો માટે 1લી જુનથી 15મી ઓગસ્ટ સુધી વેકેશન

રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને જાણ કરી માછીમારો દરિયો ખેડવા જઈ શકશે નહીં ચોમાસા દરમિયાન દરિયામાં કરંટને ઊંચા મોજા ઉથળતા હોય છે અમદાવાદઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, ઓખા સહિત નાના મોટા બંદરો તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત સહિતના બંદરો પરથી માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણનો લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાનો એક ભાગ છે. ભારત દ્વારા કેટલાક બાંગ્લાદેશી માછીમારોની […]

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code