1. Home
  2. Tag "Five Years"

ગુજરાતમાં પાંચ વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન, 1500 બેઠકો વધશે

ગાંધીનગરઃ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત 30મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિત શાહએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા […]

ગુજરાતમાં પાંચ વર્ષમાં આરોગ્ય સેવા માટે જિલ્લા દીઠ રૂા. 200 કરોડનું જંગી બજેટ ફાળવાશે

ગાંધીનગરઃ રાજ્યના તમામા નાગરિકોને આરોગ્યની પુરતી સુવિધા અને સારવાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજયના દરેક જિલ્લા માટે આરોગ્ય બજેટ રૂા. 200 કરોડ નિશ્ચિત કરાયું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય આરોગ્ય […]

સાબરકાંઠાઃ વન્ય પ્રાણીઓની સંખ્યામાં પાંચ વર્ષમાં વધારો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે […]

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 2.18 લાખનો ઘટાડો

ગાંધીનગરઃ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. બજેટનો મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવતો હોવા છતાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 2.81 લાખનો ઘટાડો થયો છે. સરકારે બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર તો આપ્યું છે. છતાં આ સૂત્રને સરકાર સાર્થક કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી […]

ભારતમાં પાંચ વર્ષમાં 4800થી વધારે વિદેશી નાગરિકોને નાગરિકતા અપાઈ

વર્ષ 2021માં સૌથી વધારે વિદેશીઓને નાગરિકતા અપાઈ હતી લોકસભામાં આ અંગે સરકારે માહિતી આપી હતી નવી દિલ્હી: ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 4800થી વધારે વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. વર્ષ 2021માં સૌથી વધારે 1773 જેટલા વિદેશી નાગરિકોને નાગરિકતા આપવામાં આવી હતી. તેમ લોકસભાના બજેટ સત્ર દરમિયાન ભારતીય નાગરિકતા અંગે પૂછવામાં સવાલના જવાબમાં સરકારે જણાવ્યું […]

ઝાકિર નાઈકની સંસ્થા ઉપર વધારે પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવાયો, કેન્દ્રીય ગૃહ વિભાગનો આદેશ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે વિવાદિત કહેવાતા ધર્મગુરુ ઝાકિર નાઈકની એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર મોટી કાર્યવાહી કરી છે અને સંહગઠન ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આઈઆરએફને પ્રથમવાર 17મી નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે ગેરકાનીની સંગઠન જાહેર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ વિભાર દ્વારા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે આઈઆરએફ પર ફરી […]

જૂનાગઢ સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડમાં વરુની વસતીમાં પાંચ વર્ષમાં થયો નોંધપાત્ર વધારો

અમદાવાદઃ સરકાર દ્વારા વિલુપ્તીને આરે પહોંચેલા વન્ય પ્રાણીઓને બચાવવા માટે સંવર્ધન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનમાં વરુની પ્રજાતિને બચાવવાનું બ્રીડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં અહીં વરુની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા વધીને આંકડો 39 ઉપર પહોંચ્યો છે. બ્રીડીંગ સેન્ટર અંગે માહિતી આપતા સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code