1. Home
  2. Tag "Flights"

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક યાત્રા દરમિયાન ફ્લાઇટમાં ભોજન નહીં મળે નવી દિલ્હી: કોરોના સંક્રમણની સ્ફોટક સ્થિતિ વચ્ચે હવે નાગરિક વિમાન મંત્રાલયે તેને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. હવે ફ્લાઇટમાં સફર કરનાર યાત્રી જેની યાત્રાનો સમય […]

હવે ફ્લાઇટ વધુ મોંઘી થશે, DGCAએ એર સિક્યોરિટી ફી વધારી

હવે ફ્લાઇટની મુસાફરી વધુ મોંઘી થશે DGCAએ એર સિક્યોરિટી ફીમાં કર્યો વધારો ડોમેસ્ટિક ફ્લાઇટના યાત્રીકો માટે એર સિક્યોરિટી ફીમાં 40 રૂપિયાનો વધારો નવી દિલ્હી: જો તમે પણ ફ્લાઇટથી મુસાફરી કરવાનું આયોજન કરતા હોય તો તમારી મુસાફરી હવે મોંઘી થઇ શકે છે. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ એર સિક્યોરિટી ફીમાં વધારો કરતા 1 એપ્રિલથી […]

અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં જાન્યુઆરીમાં 52% નો ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ ઘટવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા ઓછી અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં 52 ટકાનો ઘટાડો અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી અમદાવાદ: કોરોના સંક્રમણમાં અગાઉ કરતાં ઘટાડો થયો હોવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારાઓની સંખ્યા સાધારણ જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. […]

ભારતનો ડ્રેગનને આકરો જવાબ – ચીની નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ માટે એરલાઈન્સને આપ્યા નિર્દેશ

ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવાના નિર્દેશ આપ્યા નવેમ્બરથી ડ્રેગને પણ ભારતીય યાત્રા પર પ્રતિબંધ લાદ્યો હતો ભારતે તેની તમામ એરલાઇન્સને ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવા કહ્યું છે અને ચીનને આકરો જવાબ આપ્યો છે. સરકારે આ સૂચનાઓ અનૌપચારિક આપી છે.આ પગલુ એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે  નવેમ્બરથી જ ડ્રેગને ભારતીયો પર […]

કોરોના ઇફેકટ : સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મળી મંજૂરી

મુસાફરો માટે મોટા સમાચાર સ્પાઇસજેટને મળી મંજુરી અમેરિકા સુધી ભરશે ઉડાન બજેટ એરલાઇન સ્પાઇસજેટને ભારતથી યુકે સુધીની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે. કંપનીએ શુક્રવારે આ વિશે શેર બજારને માહિતી આપી હતી. સ્પાઇસ જેટ કંપનીને ભારતની અનુસૂચિત વિમાનમથકનો દરજ્જો મળ્યો છે. કંપનીએ કહ્યું કે દ્વિપક્ષીય ટ્રાફિક સેવા કરાર હેઠળ ભારત અને બ્રિટન સરકારે સ્પાઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code