1. Home
  2. Tag "Flights"

કેનેડાએ ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડા સરકારનો મોટો નિર્ણય  ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો  21 ઓગસ્ટ સુધી રહેશે અમલમાં  દિલ્હી : કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધુ 30 દિવસ માટે વધાર્યો છે. આ પ્રતિબંધ 21 જુલાઈના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોવિડ -19 મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના […]

કોરોના વાયરસ મહામારી : UAE એ ભારતથી આવનારી પેસેંજર ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવ્યો

ભારતથી યુએઈ આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ વધ્યો 30 જૂન સુધી ભારત-યુએઈ વચ્ચે પેસેન્જર ફ્લાઈટ બંધ કોરોનાને લઈને લેવાયો નિર્ણય દિલ્લી: UAEની સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. UAE દ્વારા કેટલાક દેશોની ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો તો હજુ કેટલાક દેશો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ યાદીમાં […]

સાઉદી અરેબિયાએ ઇઝરાયલની ફ્લાઇટ્સ પર લગાવી રોક

સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે તણાવ સાઉદી અરેબિયાએ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર કર્યું બંધ આ માટેનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી નવી દિલ્હી: સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે પણ હવે તણાવ જોવા મળ્યો છે. હકીકતમાં, સાઉદી અરેબિયાએ અચાનક જ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. આ કારણે દુબઇ […]

વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો હવે RT-PCR રિપોર્ટ પર QR કોડ ફરજીયાત

જો તમે પણ કામકાજ માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરતા હોય તો અગત્યના સમાચાર હવે વિદેશ જતા મુસાફરોએ RT-PCR રિપોર્ટ પર QR કોડ દર્શાવવો પડશે આ ક્યૂઆર કોડ ઓરિજીનલ રિપોર્ટ સાથે લિંક હોવો જોઇએ નવી દિલ્હી: જો તમે પણ કોઇ કામકાજના હેતુસર દેશની બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. […]

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય

ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે લીધો મોટો નિર્ણય હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન, ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ્સ ઉપર પણ રોક લગાવી નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે મોટો નિર્ણય લીધો છે. હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 […]

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક યાત્રા દરમિયાન ફ્લાઇટમાં ભોજન નહીં મળે નવી દિલ્હી: કોરોના સંક્રમણની સ્ફોટક સ્થિતિ વચ્ચે હવે નાગરિક વિમાન મંત્રાલયે તેને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. હવે ફ્લાઇટમાં સફર કરનાર યાત્રી જેની યાત્રાનો સમય […]

હવે ફ્લાઇટ વધુ મોંઘી થશે, DGCAએ એર સિક્યોરિટી ફી વધારી

હવે ફ્લાઇટની મુસાફરી વધુ મોંઘી થશે DGCAએ એર સિક્યોરિટી ફીમાં કર્યો વધારો ડોમેસ્ટિક ફ્લાઇટના યાત્રીકો માટે એર સિક્યોરિટી ફીમાં 40 રૂપિયાનો વધારો નવી દિલ્હી: જો તમે પણ ફ્લાઇટથી મુસાફરી કરવાનું આયોજન કરતા હોય તો તમારી મુસાફરી હવે મોંઘી થઇ શકે છે. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ એર સિક્યોરિટી ફીમાં વધારો કરતા 1 એપ્રિલથી […]

અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં જાન્યુઆરીમાં 52% નો ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ ઘટવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા ઓછી અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં 52 ટકાનો ઘટાડો અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી અમદાવાદ: કોરોના સંક્રમણમાં અગાઉ કરતાં ઘટાડો થયો હોવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારાઓની સંખ્યા સાધારણ જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. […]

ભારતનો ડ્રેગનને આકરો જવાબ – ચીની નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ માટે એરલાઈન્સને આપ્યા નિર્દેશ

ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવાના નિર્દેશ આપ્યા નવેમ્બરથી ડ્રેગને પણ ભારતીય યાત્રા પર પ્રતિબંધ લાદ્યો હતો ભારતે તેની તમામ એરલાઇન્સને ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવા કહ્યું છે અને ચીનને આકરો જવાબ આપ્યો છે. સરકારે આ સૂચનાઓ અનૌપચારિક આપી છે.આ પગલુ એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે  નવેમ્બરથી જ ડ્રેગને ભારતીયો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code