1. Home
  2. Tag "flood victims"

બનાસકાંઠામાં પૂરગ્રસ્તોને 18000 રાશન કીટ અને 3.63 લાખ ફુડ પેકેટનું વિતરણ

જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી, 3,90,000 પાણીની બોટલનું પણ વિતરણ કરાયુ, 297 ગામોમાંથી 294માં વીજળી શરૂ, 1863 તૂટેલા પોલમાંથી 600 ઊભા કરાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરને લીધે ભારે તારાજી થઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર […]

સરકાર પૂરગ્રસ્તોને નાણાકીય સહાય પૂરી પાડતી રહેશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કહ્યું કે મોદી સરકાર પીડિતોને નાણાકીય અને અન્ય સહાય પૂરી પાડતી રહેશે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે જમ્મુમાં તાજેતરના પૂર પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. “પાણી પુરવઠા અને આરોગ્ય […]

પંજાબમાં પૂર પીડિતો માટે AAPનું મોટું પગલું, CM ભગવંત માન સહિત દરેક ધારાસભ્ય પોતાનો પગાર દાન કરશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે તેમણે, તેમના સમગ્ર મંત્રીમંડળ અને આમ આદમી પાર્ટી (AAP) ના તમામ ધારાસભ્યોએ રાજ્યમાં પૂર રાહત કાર્ય માટે એક મહિનાનો પગાર દાન કરવાનો નિર્ણય લીધો છે. ભગવંત માને કહ્યું કે કુદરતી આફતને કારણે પંજાબે ઘણું નુકસાન સહન કર્યું છે અને આ સમય છે જ્યારે બધા પંજાબીઓએ એકબીજાને ટેકો આપવા […]

પાકિસ્તાનઃ હિન્દુઓએ મનદુઃખ ભૂલી પૂર પીડિતોને આશ્રય અને ભોજન પુરુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. હાલ પાકિસ્તાનના અનેક જિલ્લાઓમાં પૂરની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક લોકો મૃત્યુ થયા છે. તેમજ હજારોની સંખ્યામાં લોકો ઘર વિહોણા બન્યાં છે. આવી દુઃખની સ્થિતિમાં કટ્ટરપંથીઓના અત્યાચારથી પીડિત હિન્દુઓ તમામ મનદુઃખ ભુલાવીને મુશ્કેલીમાં મુકાયેલા દેશવાસીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code