પંજાબમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, CM માને કડક આદેશ જારી કર્યા
ચંડીગઢ :પંજાબમાં સતત ભારે વરસાદની અસર શેરીઓમાં જોવા મળી રહી છે. સતત બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લુધિયાણા, પટિયાલા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબ સરકાર પણ આ અંગે એલર્ટ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો અને અધિકારીઓને આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આ આદેશોમાં સી.એમ. માને ધારાસભ્યો અને […]