રાજકોટના ફરાળી પેટિસમાં લોટની ભેળસેળ, RMCના આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા
રાજકોટ: ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરવાના વધુ કેસ પકડાઈ રહ્યા છે. ઘી, દૂધ, તેલ, ફરસાણ અને બેકરીની વસ્તુઓ, કેરીનો રસ, પનીર, અને મીઠાઈમાં પણ ભેળસેળ થયાના કેસ ભૂતકાળમાં નોંધાયા ચૂક્યા છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ઘણાબધા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ અને એકટાણાં કરતા […]