નવરાત્રીના તહેવારોને લીધે ગુલાબ, ગલગોટા સહિત ફુલોના ભાવમાં થયો વધારો
વરસાદને લીધે ફુલોની આવકમાં ઘટાડો થયા ભાવમાં વધારો, જમાલપુર ફુલ બજારમાં ગુલાબના હારની સૌથી વધુ માગ, દેશી ગુલાબના ભાવ પ્રતિકિલો 300થી 400એ પહોચ્યા અમદાવાદઃ શહેરમાં શાકભાજીની જેમ ફુલોના ભાવમાં પણ વધારો થયો છે. નવરાત્રીના તહેવારોને લીધે ફુલેની માગ વધતા તેમજ વરસાદની અસરને કારણે ફૂલોની આવક ઓછી થતાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. માતાજીની […]


