માધવપુર ઘેડનો લોકમેળો 6ઠ્ઠી એપ્રિલથી 5 દિવસ સુધી યોજાશે
ઉત્તર પૂર્વ-પશ્ચિમ ભારતની સમૃદ્વ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ દ્વારકામાં તા. 10મી એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે દ્વારકામાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. દ્વારકાઃ પોરબંદરના માધવપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે તા. 6ઠ્ઠી એપ્રીલથી 10મી એપ્રીલ સુધી લોકમેળો યોજાશે. દેશના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના […]