1. Home
  2. Tag "forecast"

ગુજરાતમાં હવે ક્યારે વરસાદ પડશે ? શું કહે છે, હવામાન વિભાગ

અમદાવાદઃ  ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાદરવાને ભરપુર બનાવવા મેધરાજાના પુનઃરાગમનથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે […]

ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, મંગળવારે પણ 70થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં મંગળવારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માગરોળમાં 6 ઈંચ, કેશોદ અને માળિયામાં 4 ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ, આ ઉપરાંત જુનાગઢ શહેર, કોટડાસાગણી, ગોંડલ, સુરતના બારડોલી નવસારીના ગણદેવી સહિત 70 તાલુકામાં વરસાદ પડ્યો હતો. […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 427.06 મીમી વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત […]

ભલે.. અષાઢ અને શ્રાવણ પૂર્ણ થયો, હજુ વરસાદના યોગ છેઃ ભાદરવો ભરપૂર બનવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હજુ પણ મેઘરાજા મનમુકીને વરસતા નથી, વરસાદ માટે મુખ્ય ગણાતા બે મહિના અષાઢ અને શ્રાવણ મહિનો પૂર્ણ થવા છતાં વરસાદની ઘટ પુરી થઈ શકી નથી. ત્યારે  આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે […]

ગુજરાતમાં સોમવારથી બુધવાર સુધીમાં મેઘરાજાનું પુનઃરાગમન થશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિશમ સ્થિતિ ઊભી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે સામવારથી બુધવાર સુધીમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે કેટલાક હવામાન નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે, કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. અને ભાદરવો મહિનો પણ ભરપુર રહેશે. આથી હવે ગુજરાતમાં સારા વરસાદની આશા ખેડુતો રાખી […]

રાજ્યમાં સોમવારે અને મંગળવારે ભારે વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ 29 ટકા વરસાદની […]

બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર સર્જાતા રાજ્યભરમાં શુક્રવારથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે બુધવારે સવારથી બપોર સુધીમાં 50 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ, ડાંગ,તાપી અને મહિસાગર જિલ્લામાં દોઢથી બે ઈંચ અને બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા આગામી 23 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે […]

મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વાદલો ગોરંભાતા વરસાદી માહોલ સર્જાયો છે, પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સવારે 7વાગ્યે પુરા તતા 24 કલાક દરમિયાન 125 તલુકામાં ઝાપટાં લઈને અઢી ઈંચ વરસાદ પડ્યો હતો ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારથી બપોર સુધીમાં 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર […]

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને […]

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં તા. 9મી જુલાઈ પછી પડશે વરસાદઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વર્તમાનમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે 9 જુલાઈથી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ચોમાસુ પોતાના તેવર બતાવશે. કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, અરૂણાચલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code