બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વિવાદ સર્જાયો, ફી મામલે વિદેશી ખેલાડીઓએ ખોલ્યો મોરચો
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL 2025) ની ટેકનિકલ સમિતિએ એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે દરબાર રાજશાહી ટીમ કોઈપણ વિદેશી ક્રિકેટર વિના રંગપુર રાઇડર્સ સામે મેદાનમાં ઉતરી હતી. વાસ્તવમાં દરબાર રાજશાહીના ખેલાડીઓએ ચુકવણી વિવાદને કારણે રંગપુર રાઇડર્સ સામે રમવા માટે મેદાન પર આવવાનો ઇનકાર કર્યો હતો. દરબાર રાજશાહી અને રંગપુર રાઇડર્સની […]