1. Home
  2. Tag "Foreign Policy"

છેલ્લા 12 વર્ષમાં દેશની વિદેશ નીતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે: વિદેશ મંત્રી એસ. જયશંકર

નવી દિલ્હી, 09 જૂન 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષમાં દેશની વિદેશ નીતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, સરકારે સામાન્ય નાગરિક માટે પાસપોર્ટ જારી કરવા અને દસ્તાવેજ ચકાસણીને સુવ્યવસ્થિત કરી છે અને નાગરિકોને સંપૂર્ણ સમર્થન પૂરું પાડ્યું છે. તેમણે […]

વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર વચ્ચે બેઠક, ગ્રીન ટેકનોલોજી અને રોકાણ મુદ્દે ચર્ચા

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રિયાના ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટોકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે ગુરુવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, ગ્રીન ટેકનોલોજી અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ચાન્સેલર સ્ટોકર વર્ષ 2025માં પદ સંભાળ્યા બાદ તેમના એશિયાના […]

ટ્રમ્પે બાઈડેન સમયના 30 અનુભવી રાજદૂતોને તાત્કાલિક પરત બોલાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ટર્મ શરૂ થતાની સાથે જ વિદેશ નીતિમાં મોટા ફેરફારોના સંકેત આપી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને એક મહત્વના નિર્ણય હેઠળ 30 જેટલા અનુભવી રાજદ્વારીઓ (એમ્બેસેડર) ને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તેમને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ તમામ રાજદૂતોની નિમણૂક જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન કરવામાં […]

દેશમાં વર્ષ 2014 પછી વિદેશનીતિમાં અનેક સુધારા થયાં: વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર

અમદાવાદ: હાલ ભારતમાં ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને હેલ્થ સહિતના ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની ઉપર દુનિયાની નજર મંડાયેલી છે, ભારત પાસે ભરપુર ટેલેન્ટ છે જેથી વર્ષ 2047 સુધીમાં ભારત દુનિયાનું સૌથી મોટુ અર્થતંત્ર ધરાવતા ત્રણ દેશમાં સામેલ હશે, તેવો વિશ્વાસ વિદેશ મંત્રી એસ.જયશંકરે વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું કે, આજે દુનિયાના રાજકારણમાં મહાભારત જેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code