વડાપ્રધાન મોદીએ બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ ડી. વાય. પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 04 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ ડી. વાય. પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ડી. વાય. પાટિલ ખાસ કરીને પરોપકાર અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજસેવાના અગ્રણી હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભૂતપૂર્વ રાજ્યપાલે હંમેશાં અન્ય લોકોના, ખાસ કરીને ગરીબોના જીવનને બહેતર બનાવવા માટે […]


