1. Home
  2. Tag "gandhi family"

લોકસભા ચૂંટણીઃ અમેઠી બેઠક ઉપર 25 વર્ષ પછી કોંગ્રેસમાંથી ગાંધી પરિવાર નહીં લડે ચૂંટણી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, દરમિયાન કોંગ્રેસની પરંપરાગત બેઠક મનાતી રાયબરેલી અને અમેઠી બેઠક ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. રાયબરેલી બેઠક ઉપર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક ઉપર કિશોરી લાલ શર્માને ઉતારવામાં આવ્યાં છે. રાયબરેલી બેઠક ઉપર વર્ષોથી સોનિય ગાંધી ચૂંટણી લડતા હતા પરંતુ તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સભ્ય […]

અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાની ચર્ચા વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોસ્ટર

અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં […]

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે […]

અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત […]

કોંગ્રેસમાં ગાંધી પરિવાર અન્ય નેતોને ચાન્સ આપેઃ કપિલ સિબ્બલે

લખનૌ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે પદ છોડવું જોઈએ અને અન્ય નેતાને તક મળવી જોઈએ. તેમણે પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ હારના કારણોથી વાકેફ નથી તો તેઓ કલ્પના લોકમાં જીવી રહ્યા છે. એક ઈન્ટરવ્યુહમાં કપિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code