અમદાવાદમાં 37 જેટલાં કુંડમાં ગણેશજીની 1200થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ પર ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા લોકો ગણેશ વિસર્જન કરી શકે તેના માટે સાતેય ઝોનમાં કુલ 41 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. બે દિવસમાં નાની અને મોટી મૂર્તિઓ મળી […]