1. Home
  2. Tag "ganga jal"

ગંગામાં સ્નાન કરતા પહેલા અને તેના પવિત્ર જળને તમારા ઘરમાં લાવતા પહેલા જરૂરથી જાણી લો આ નિયમો

હિંદુ ધર્મમાં ગંગાજળનું અનેરું મહત્વ કોઈ પણ પૂજા ગંગા જળ વગર અધુરી ગંગાજળથી જોડાયેલ મહત્વની બાબતો હિંદુ ધર્મમાં ગંગાજળને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે. આ જ કારણ છે કે,હિંદુ ધર્મની કોઈપણ પૂજા ગંગાના જળ વિના અધૂરી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા કે અન્ય કોઈ શુભ કાર્ય પહેલાં શુદ્ધ મન અને […]

ગંગાજળ 97 ટકામાંથી 68 ટકા સ્નાન માટે લાયક, વર્ષ 2014થી પાણીની ગુણવત્તામાં સુધારો- NMCG નો દાવો

ગંગાજળ 97માંથી 68 ટકા સ્નાન કરવાને લાયક એનએસસીજી એ કર્યો દાવો   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ગંગાજળને પવિત્ર જળ ગણવામાં આવે છે, ગંગાની ભુમિ પર આવતા લોકો પોતાના માટે અહીંથી ચોક્કસ ગંગાજળ લઈને ઘરે જતા હોય છે. આ ગંગાજળને લઈને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડિરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા એ દાવો કર્યો છે કે 2014 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code