1. Home
  2. Tag "Gautam adani"

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગુવાહાટી, 25 ફેબ્રુઆરી 2૦25: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ […]

અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રી ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન

અમદાવાદ, 25 જૂન, 2024 – અદાણી ફાઉન્ડેશ દ્વારા અદાણી ગ્રૂપના ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના 62મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જૂનના રોજ દેશના 21 રાજ્યોના 152 શહેરોમાં આ મહાભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  અદાણી હેલ્થકેર ટીમના માર્ગદર્શન હેઠળ આયોજીત રક્તદાન અભિયાનને કર્મચારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આગળ વધી રહ્યું છે અને […]

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પૌત્રીને તેડીને કહ્યુ, કોઈપણ સંપત્તિ આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં

નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ફાઉન્ડર તથા ચેરમેન ગૌતમ અદાણીની કેન્ડિડ મૂવમેન્ટ સામે આવી છે. ગૌતમ અદાણીએ આજે એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની કારોબારી ઈમેજથી અલગ એક તસવીર રજૂ કરી છે. જેમાં તેઓ નાનકડી માસૂમ બાળકીને વ્હાલ કરતા દેખાય રહ્યા છે. આ બાળકી તેમની […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ કચ્છમાં અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરાશે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જાહેરાત

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ‘ગ્રીન એનર્જી પાર્ક’નું નિર્માણનો સમાવેશ થાય છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વાઈબ્રન્ટ ગુજરાત […]

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, PM મોદીના પિતા વિરુદ્ધ નિવેદન પર થઈ હતી FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વાંધાજનક ટીપ્પણીના મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. સુપર્મ કોર્ટે પવન ખેડા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કહ્યુ છે કે તેઓ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાને લઈને ઈચ્છુક […]

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી જૂથના સ્ટોક્સમાં તોફાની તેજી, ગૌતમ અદાણીએ કહ્યુ- સત્યમેવ જયતે

નવી દિલ્હી: બુધવારે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ખાસી તેજી જોવા મળી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં ગૌતમ અદાણીને મોટી રાહત આપતા સીબીઆઈને તપાસ સોંપવાની માગણીને સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને સેબીની તપાસ પર ભરોસો વ્યક્ત કરતા તેને યોગ્ય ગમાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની સીધી અસર શેર માર્કેટના સૂચકાંકો- નિફ્ટી અને સેન્સેક્સ પર જોવા […]

અદાણીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, સીબીઆઈ પાસે નહીં જાય હિંડનબર્ગ વિવાદ

નવી દિલ્હી: હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ નિયમોમાં કોઈપણ પ્રકારની કોઈ ગડબડ થઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત અધિકાર છે. કોર્ટે સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાથી પણ ઈન્કાર કર્યો છે અને એસઆઈટી રચવાનો પણ ઈન્કાર કર્યો છે. […]

મુંબઈની નવી ધારાવી વિકસતા ભારતને પ્રતિબિંબિત કરશેઃ ગૌતમ અદાણી

મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવશે. આ યોજનાની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 […]

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન

અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ આદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તદાન અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉમદાકાર્યમાં 20,621 યુનીટ એટલે કે અંદાજે 8,200 લીટર રક્તદાન કરવામાં આવ્યું. અદાણી જૂથના કર્મચારીઓએ આ રક્તદાન અભિયાનમાં અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો. એકત્રિત રક્તદાનથી લગભગ 61,000 જીવન બચાવવામાં મદદ મળશે. અદાણી દિવસ (24 જૂન) ના રોજ 22 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code