1. Home
  2. Tag "Gautam adani"

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પૌત્રીને તેડીને કહ્યુ, કોઈપણ સંપત્તિ આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં

નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ફાઉન્ડર તથા ચેરમેન ગૌતમ અદાણીની કેન્ડિડ મૂવમેન્ટ સામે આવી છે. ગૌતમ અદાણીએ આજે એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની કારોબારી ઈમેજથી અલગ એક તસવીર રજૂ કરી છે. જેમાં તેઓ નાનકડી માસૂમ બાળકીને વ્હાલ કરતા દેખાય રહ્યા છે. આ બાળકી તેમની […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ કચ્છમાં અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરાશે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જાહેરાત

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ‘ગ્રીન એનર્જી પાર્ક’નું નિર્માણનો સમાવેશ થાય છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વાઈબ્રન્ટ ગુજરાત […]

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, PM મોદીના પિતા વિરુદ્ધ નિવેદન પર થઈ હતી FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વાંધાજનક ટીપ્પણીના મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. સુપર્મ કોર્ટે પવન ખેડા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કહ્યુ છે કે તેઓ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાને લઈને ઈચ્છુક […]

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી જૂથના સ્ટોક્સમાં તોફાની તેજી, ગૌતમ અદાણીએ કહ્યુ- સત્યમેવ જયતે

નવી દિલ્હી: બુધવારે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ખાસી તેજી જોવા મળી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં ગૌતમ અદાણીને મોટી રાહત આપતા સીબીઆઈને તપાસ સોંપવાની માગણીને સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને સેબીની તપાસ પર ભરોસો વ્યક્ત કરતા તેને યોગ્ય ગમાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની સીધી અસર શેર માર્કેટના સૂચકાંકો- નિફ્ટી અને સેન્સેક્સ પર જોવા […]

અદાણીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, સીબીઆઈ પાસે નહીં જાય હિંડનબર્ગ વિવાદ

નવી દિલ્હી: હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ નિયમોમાં કોઈપણ પ્રકારની કોઈ ગડબડ થઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત અધિકાર છે. કોર્ટે સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાથી પણ ઈન્કાર કર્યો છે અને એસઆઈટી રચવાનો પણ ઈન્કાર કર્યો છે. […]

મુંબઈની નવી ધારાવી વિકસતા ભારતને પ્રતિબિંબિત કરશેઃ ગૌતમ અદાણી

મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવશે. આ યોજનાની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 […]

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન

અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ આદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તદાન અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉમદાકાર્યમાં 20,621 યુનીટ એટલે કે અંદાજે 8,200 લીટર રક્તદાન કરવામાં આવ્યું. અદાણી જૂથના કર્મચારીઓએ આ રક્તદાન અભિયાનમાં અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો. એકત્રિત રક્તદાનથી લગભગ 61,000 જીવન બચાવવામાં મદદ મળશે. અદાણી દિવસ (24 જૂન) ના રોજ 22 થી […]

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ:  Particulars Quarterly […]

રાહુલ ગાંધી સન્માનીય નેતા હોવાની સાથે દેશની પ્રગતિ ઈચ્છે છેઃ ગૌત્તમ અદાણી

આપકી અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે રજત શર્માની વાતચીતના અંશો રજત શર્મા – ગૌતમભાઈ. ભગવાન પાસે તો બધા માંગે છે કે, થોડુ મને આપી દે, પણ લાગે છે કે ઉપરવાળો માત્ર આપનું જ સાંભળે છે. ઘણા સમયથી રિસર્ચમાં મેં જોયું છે કે આપની વેલ્થ દરરોજ વધી જાય છે. એટલે લાગે છે કે આપ કી અદાલતનો […]

હાર્ટની બીમારીથી પીડિત બાળકીની સારવારની જવાબદારી અદાણી ફાઉન્ડેશને ઉઠાવી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ ચાર વર્ષની બાળકીની સારવારની તૈયારી દર્શાવી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં રહેતી બાળકી મનુશ્રી ગંભીર હ્રદયની બીમારીનો સામનો કરી રહી છે. બાળકીની લખનૌની સંજય ગાંધી હોસ્પિટલમાં હાર્ટના ઓપરેશન માટે રૂ. 1.25 લાખની જરૂર છે. બાળકીના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સારવાર કરવા અસમર્થ છે. દરમિયાન આશુતોષ ત્રિપાઠી નામની વ્યક્તિએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code