1. Home
  2. Tag "GAYATRI MANTRA"

ગાયત્રી મંત્ર ઉપર વૈજ્ઞાનિક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જગતભરમાં વિષ્લેષણો અને અભ્યાસો થયા છે

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના મંગલદાસ કડીયાની વાત યાદ આવે છે. થોડા સમય પહેલાં મે મહિનાની કાળઝાળ ગરમીમાં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી મંગલદાસભાઇને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં લગાતાર ગાયત્રી મંત્ર લખીને […]

ગાયત્રી મંત્ર કરવાનો શું છે યોગ્ય સમય? જાણો કેટલી વાર કરવા જોઈએ જાપ અને શું થશે લાભ..?

ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ  અને પ્રાચીન મંત્રોમાંથી એક છે. મંત્ર જાપ ધ્યાન માટે એક બેહદ મહત્વના માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ દૈનિક અભ્યાસ તરીકે પણ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ ઊર્જાની જરૂરત હોય છે. આ મંત્ર ઋગ્વેદથી વર્ણિત તમામ વૈદિક મંત્રોનો સાર માનવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code