ભાવનગરના ઘોઘા નજીક મહાકાય અજગરે પશુનું મારણ કર્યા બાદ ઝાડ પર ચડી ગયો
ઘોઘાના ખરખડી ગામે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો, ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા, ભારે જહેમત બાદ ઝાડ પર ચડેલા અજગરનું રેસ્ક્યુ કરાયું ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના ખરખડી ગામે બપોરના સમયે અચાનક એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના જારખડું વિસ્તારમાં માલધારી પોતાના પશુને ચરાવી રહ્યા હતા, […]


