1. Home
  2. Tag "Gir Sanctuary"

ગીર અભયારણ્યમાં એક વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓએ કર્યાં સિંહદર્શન

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય […]

વનરાજો હવે ચાર મહિનાનું વેકેશન ભોગવશે, ગીર અભ્યારણ્ય 16મી જુનથી પ્રવાસીઓ માટે બંધ

જૂનાગઢ : જંગલના રાજા ગણાતા સિંહનો ચોમાસા દરમિયાન સંવનન કાળ ગણવામાં આવે છે. અને સિંહ સવનન કાળ દરમિયાન કોઈ ખલેલ સહન કરતા નથી. જંગલનું આ પ્રાણી એવું છે. કે, ચોમાસા દરમિયાન વધુ મિજાજમાં જોવા મળતું હોય છે. તેના લીધે ચોમાસા દરમિયાન ગીર અભ્યારણ્ય યાને સાંસણગીર પ્રવાસીઓ માટે ચાર મહિના બંધ રાખવામાં આવે છે. એટલે તા.16મી […]

ગીર અભ્યારણ્યમાં 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી વેકેશન, 4 મહિના સિંહ દર્શન થઈ શકશે નહીં

જુનાગઢઃ મેઘરાજાના આગમન સાથે જ જંગલના રાજાને કોઈ ખલેલ ન થાય તે માટે ગીરના જંગલના દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે. આગામી 16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવા જઇ રહ્યું છે. આ વેકેશન 4 માસનું દર વર્ષે હોય છે. જે 16 ઓક્ટોબરના ફરી વેકેશન પૂર્ણ થતાં સાસણ અને ગીરનાર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું […]

સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને ગીર અભ્યારણ્યમાં હવે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

જુનાગઢઃ રાજ્યમાં સિંહની વસતીમાં વધારો થયો છે. એશિયાટિક લાયનને નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ સિંહ અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. રાજય સરકાર હવે સિંહ અભ્યારણને વધુ સુરક્ષિત કરવાની સાથે સહેલાણીઓ માટે પણ વધુ સારી સુવિધા તથા સિંહ સહિતના પ્રાણીઓને નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. રાજયના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી દ્વારા સંયુક્ત રૂપે […]

ગીર અભ્યારણ્ય અને વનરાજોના રક્ષણ માટે 1300 કરોડના લાયન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજુરી

અમદાવાદઃ એશીયાઈ સિંહોની એકમાત્ર વસતી ધરાવતાં સૌરાષ્ટ્રનાં ગીર અભ્યારણ્ય અને સિંહના રક્ષણ માટે 1300 કરોડના પ્રોજેકટ લાયનને કેન્દ્ર સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી  છે. હવે આખરી મંજુરી મળે દરખાસ્ત કેન્દ્રીય કેબીનેટને મોકલવામાં આવી છે. સાવજોનાં વિસ્તારમાં શિકાર-અન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવા તથા દેખરેખ વ્યવસ્થા વધુ સઘન બનાવવાનો આ પ્રોજેકટ છે. સુત્રોના જણાવ્યા મુજબ ગીરના અભ્યારણ્ય અને સિંહના […]

ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા સાવજો માટે જોખમી

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં વનરાજો વસવાટ કરે છે. એટલું જ નહીં સાવજો સહિતના પ્રાણીઓની સલામતી માટે પગલા ભરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા છે જે સાવજો સહિતના રક્ષિત વનજીવો જોખમી સાબિત થઈ શકે છે.  ખુલ્લા કુવાઓને તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code