1. Home
  2. Tag "Gold"

અમદાવાદ એરપોર્ટઃ સોનાની દાણચોરી કેસમાં મુંબઈથી માસ્ટર માઈન્ડની ડીઆરઆઈએ ધરપકડ કરી

અમદાવાદઃ શહેરના એરપોર્ટ ઉપર છ મહિના પહેલા સોનાની ઝડપાયેલા દાણચોરીના કેસની ડીઆરઆઈએ તપાસ આરંભીને મુંબઈથી મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. તેમજ તેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા કુલાસા થવાની શકયતા છે. આ પ્રકરણમાં એરપોર્ટના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી હતી. મુંબઈથી ઝડપાયેલો આ માસ્ટર માઈન્ડ આખી ગેંગ ચલાવતો હતો. અમદાવાદ […]

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2.61 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

ગાંધીનગર:અમદાવાદના SVPI એરપોર્ટ પર DRIએ ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરીને ભારતમાં 5 કિલો સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.પ્રાપ્ત બાતમી પરથી જાણવા મળ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-16માં દુબઈથી અમદાવાદ જઈ રહેલા ત્રણ મુસાફરો વિદેશી મૂળના સોનાની દાણચોરી કરે તેવી શક્યતા છે. ગુપ્તચર માહિતીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 21.02.2023ના રોજ આ ત્રણ મુસાફરોને અટકાવ્યા.તપાસ દરમિયાન, પેસ્ટ સ્વરૂપમાં લગભગ 5088 ગ્રામ FO સોનું કમરના વિસ્તારમાં અને મુસાફરોના ટ્રાઉઝરના નીચેના […]

દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર મળી આવ્યો

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે.હકીકતમાં દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર મળી આવ્યો છે.જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે.તે જ સમયે, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ રાજ્ય સરકારો અને કોલસા મંત્રાલયને 51 બ્લોકો સોંપ્યા છે.દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર […]

સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનો પર્દાફાશઃ 1.66 કરોડનું સોના સાથે 3ની ધરપકડ

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં […]

સુરતઃ 3 કિલો સોનુ, કિંમતી હિરા અને બ્રાન્ડેડ ઘડિયાળો DRIએ જપ્ત કરી

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સુરત SEZ, સચિન ખાતે સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે જાહેર કરાયેલ આયાત માલમાં 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો વગેરે જપ્ત કર્યા હતા. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓ દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે એક જ્વેલરી યુનિટ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે […]

દિવાળી પર સોનું ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

ભારતમાં તહેવારનો અર્થ થાય છે ખુશીઓનો સમય, આ વાતની સાથે જો બીજી રીતે કહેવામાં આવે તો ભારતમાં તહેવાર એટલે ખરીદીનો માહોલ, તહેવારના સમયે લોકો ખાસ કરીને સોનું ખરીદતા હોય છે તો આ વખતે તેમણે સોનું ખરીદતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો સોનાની શુદ્ધતા તપાસો. સોનાના સિક્કાની શુદ્ધતા માપવાની બે પદ્ધતિઓ છે […]

દિવાળી 2022: સોનામાંથી બનેલી આ મીઠાઈ,જાણો તેની ખાસિયત 

મુંબઈ:મહારાષ્ટ્રના અમરાવતીમાં 11 હજાર રૂપિયાની એક કિલો મીઠાઈ આજકાલ આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.ડ્રાય ફ્રૂટ્સની સાથે ગોલ્ડ પ્લેટિંગ કરીને આ મીઠાઈ બનાવવામાં આવી રહી છે. આ મીઠાઈને જોવા અને ખરીદવા લોકો ઉમટી રહ્યા છે.દુકાનદારનું કહેવું છે કે આ વખતે દિવાળીને ધ્યાનમાં રાખીને આ મીઠાઈ ખાસ તૈયાર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ મીઠાઈ મહારાષ્ટ્રના અમરાવતીમાં […]

મ્યાનમાંરથી ભારતમાં સોનાની દાણચોરીના રેકેડનો DRIએ કર્યો પર્દાફાશ, 23 કિલોથી વધુ સોનુ જપ્ત કરાયું

નવી દિલ્હીઃ દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારા વચ્ચે દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ડીઆરઆઈએ બાંગ્લાદેશ-મ્યાનમારની સરહદ પાસેથી રૂ. 11 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનુ બોરીઓમાં ભરીથી મુંબઈ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, ડીઆરઆઈએ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને સોનું જપ્ત કર્યું હતું. આ સોનુ મ્યાનમારમાંથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું […]

સોનાની દાણચોરીનો પર્દાફાશઃ મુંબઈ, પટના અને દિલ્હીમાંથી 33 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત

નવી દિલ્હીઃ એક મોટા દરોડામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આશરે 65.46 કિલો વજનના અને રૂ. 33.40 કરોડ (અંદાજે) કિંમતનું છે જેની પડોશી ઉત્તર પૂર્વીય દેશોમાંથી દાણચોરી કરવામાં આવી રહી હતી. એક સિન્ડિકેટ સક્રિયપણે મિઝોરમમાંથી વિદેશી મૂળના સોનાની દાણચોરી કરવાની યોજના બનાવી રહી છે અને સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક કંપનીના સ્થાનિક કુરિયર કન્સાઇનમેન્ટનો ઉપયોગ […]

અંબાજીઃ પાલનપુર-મુંબઈના બે ભક્તોએ માતાજીને એક કિલો સોનુ અને સોનાનો હાર અર્પણ કર્યો

પાલનપુરઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આવી રહ્યાં છે. દરમિયાન અંબાજીમાં માતાજીના ચરણોમાં પાલનપુર અને મુંબઈના બે ભક્તોએ સોનુ અર્પણ કર્યું હતું. પાલનપુરના ભક્તે માતાજીના ચરણોમાં એક કિલો સોનુ અને મુંબઈના શ્રદ્ધાળુએ સોનાનો હાર માતાજીના ચરણોમાં અર્પણ કર્યો હતો. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code