મ્યાનમાંરથી ભારતમાં સોનાની દાણચોરીના રેકેડનો DRIએ કર્યો પર્દાફાશ, 23 કિલોથી વધુ સોનુ જપ્ત કરાયું
નવી દિલ્હીઃ દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારા વચ્ચે દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ડીઆરઆઈએ બાંગ્લાદેશ-મ્યાનમારની સરહદ પાસેથી રૂ. 11 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનુ બોરીઓમાં ભરીથી મુંબઈ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, ડીઆરઆઈએ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને સોનું જપ્ત કર્યું હતું. આ સોનુ મ્યાનમારમાંથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું […]


