1. Home
  2. Tag "good health"

સવારે નાસ્તામાં તળેલો ખોરાક ટાળો, આ હેલ્ધી ફૂડ ને નાસ્તામાં કરો સામેલ

સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ ગુણકારી ખાલી પેટે બીટ,ગાજર અને પાલકના રસનું કરવું જોઈએ સેવન હાલ ઉનાળઆની ઋતુ શરુ થઈ ચૂકી છે ત્યારે દરેક લોકોએ પોતાના ખાવાપીવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ જો આ સિઝનમાં તમારે તંદુરસ્તી જાળવવી હોય તો ખાસ શાકભાજીના જ્યૂસ સવારે ખાલી પેટે પીવાની ટેવ પાડી દો, ા સાથે જ જો તમે સવારે તળેલો તીખો […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]

સમગ્ર જીવન દરમિયાન બીમારીથી દૂર રહેવું હોય તો આજથી જ આ ટેવ પાડીદો, હેલ્થ રહેસે સારી

દરરોજ સવારે કસરત કરવી જોઈએ અને ચાલવું જોઈએ સવારે સારો નાસ્તો કરીને જ કામ પર જવું જોઈએ આપણે આપણા શરીરને તંદપરસ્ત રાખવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ ,જો કે આ મહેનત સાચી દિશામાં થાય તો જ આરોગ્યને ફાયદો કરે છે,  આજની ફાસ્ટ લાઈફમાં લોકો પાસે પોતાના શરીર પર ધ્યાન આપવાનો સમય નથી. ધીમે-ધીમે ખરાબ […]

દહીં સાથે જો ઘી મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો પાચન સંબંધતિ સમસ્યાઓમાં થાય છે ફાયદો

દહીં અને ઘી ખાવાથી પાચન શક્તિ સુઘરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે સામાન્ય રીતે દહીંના સાત્વિક ગુણો આપણે જાણીએ છીએ દહીં ખાવાથી આરોગ્યને ઘણઆ ફાયદાઓ થાય છે જો કોી પણ પ્રદાર્થને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે નુકશાન કરતો નથી એજ રીતે દહીં સાથે દેશી ઘી ભેળવીને જો ખાવામામ આવે તો તેના અઢળક ફાયદાઓ થાય […]

પીએમ મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ પીએમ મોદીએ લોકોને કરી અપીલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,વર્તમાન યુગમાં જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ વધી રહી છે ત્યારે યોગ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી છે. તેમણે યોગ […]

શરીરમાં કરોડરજ્જૂને મજબૂત કરવા માટે આ યોગાસન છે બેસ્ટ,તંદુરસ્તીને જાળવી રાખવામાં પણ છે મદદરૂપ

શરીરમાં કરોડરજ્જૂને રાખો મજબૂત તેના માટે આ યોગાસન છે બેસ્ટ શરીરમાં તંદુરસ્તી જાળવી રાખવામાં પણ મદદરૂપ કેટલાક લોકોને અમુક ઉંમર પછી કરોડરજ્જૂની સમસ્યા થઈ જતી હોય છે. એમાં એવું થતું હોય છે કે તે લોકો ફટાફટ ઉભા થઈ શકતા નથી અને ફટાફટ બેસી પણ શકતા નથી આવામાં જો વાત કરવામાં આવે કરોડરજ્જૂની તો તેના પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code