1. Home
  2. Tag "got information about the storm"

PM નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને વાવાઝોડાની માહિતી મેળવી ખબર-અંતર પૂછ્યા

અમદાવાદઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા પર પોતાનો કાળો કહેર વરસાવી રહ્યું છે. ઠેર ઠેરથી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code