1. Home
  2. Tag "government"

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ક્રિટિકલ મિનરલને ગૌણ સ્ત્રોતોમાંથી અલગ કરવા અને ઉત્પાદન કરવા માટે રિસાયક્લિંગ ક્ષમતા વિકસાવવા માટે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ક્રિટિકલ મિનરલની સ્થાનિક ક્ષમતા અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવાનો છે. […]

મરાઠા-કુણબી એક છે અને સરકાર બે મહિનાની અંદર આ અંગે GR જાહેર કરશેઃ મનોજ જરંગે

મુંબઈઃ મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગે-પાટીલે સરકારે તેમની માંગણીઓ સ્વીકાર્યા બાદ તેમના 5 દિવસના ઉપવાસનો અંત કર્યો હતો. તેમણે જળ સંસાધન મંત્રી અને કેબિનેટ સબ-કમિટીના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે-પાટીલના હાથે લીંબુ પાણી પીને ઉપવાસ તોડ્યા. જરંગેએ કહ્યું કે આ ફક્ત મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે “સુવર્ણ દિવસ” છે. તેમણે […]

સરકાર પૂરગ્રસ્તોને નાણાકીય સહાય પૂરી પાડતી રહેશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કહ્યું કે મોદી સરકાર પીડિતોને નાણાકીય અને અન્ય સહાય પૂરી પાડતી રહેશે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે જમ્મુમાં તાજેતરના પૂર પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. “પાણી પુરવઠા અને આરોગ્ય […]

રેખા ગુપ્તાની સુરક્ષા પાછી દિલ્હી પોલીસના હાથમાં, સરકારે CRPF હટાવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ ફેરફાર કર્યો છે. આ મુજબ, હવે દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષા દિલ્હી પોલીસને પાછી સોંપવામાં આવશે. કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આપવામાં આવેલી CRPFની ‘Z શ્રેણી’ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય હુમલાના થોડા દિવસો પછી લેવામાં આવ્યો છે જેના કારણે […]

કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે.” જયારે 130મા બંધારણ સુધારા બિલ પર અમિત શાહે સ્પષ્ટતા કરી કે, કાયદો બધા માટે એકસમાન હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં બિલ પસાર થવા પર વ્યક્ત વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, સંસદ ચર્ચા માટે છે વિરોધ માટે નહીં. […]

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર સરકાર હજુ પણ ચર્ચામાં સામેલ

સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકાર હજુ પણ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વોશિંગ્ટન સાથે ચર્ચામાં સામેલ છે, જેનો ઉદ્દેશ્ય ટેરિફ સ્થિરતા અને લાંબા ગાળાના વેપાર આગાહી દ્વારા વેપાર અને રોકાણનો વિસ્તાર કરવાનો છે. 7 ઓગસ્ટથી ભારતથી યુએસમાં નિકાસ કરવામાં આવતી કેટલીક ચીજવસ્તુઓ પર 25 ટકાના દરે પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. એવો અંદાજ […]

ગુજરાતઃ નાગરિકોના સ્વાસ્થ સુરક્ષા માટે સરકારની ક્રાંતિકારી પહેલ

ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને એક ક્રાંતિકારી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે “આરોગ્ય સમીક્ષા કેન્દ્ર”નો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં, લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણયો લેવા માટેનું […]

સરકાર અમેરિકાએ લાદેલી 25 ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે: પિયુષ ગોયેલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તાજેતરમાં ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ૨૫ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે. લોકસભામાં, ગોયલે કહ્યું કે દેશ રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ પગલાં લેશે. તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ સંગઠનો સહિત તમામ હિસ્સેદારો સાથે […]

સીએમ મોહન યાદવ પીએમ મોદીને મળ્યા, સરકારના 18 મહિનાનો હિસાબ રજૂ કર્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી સમક્ષ પોતાના 18 મહિનાના કાર્યકાળનો હિસાબ રજૂ કર્યો હતો. સીએમ મોહન યાદવે ભવિષ્ય માટે પ્રધાનમંત્રી પાસેથી માર્ગદર્શન અને સમર્થનની વિનંતી કરી. તેમણે પીએમ મોદીને ‘મોદીજીનું વિઝન અને યાદવજીનું મિશન’, ‘વિરાસતથી વિકાસ અને સુશાસનના 18 મહિના’ નામની પુસ્તિકા ભેટ આપી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code