1. Home
  2. Tag "Government Engineering Colleges"

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો શનિવારે ધરણાં કરશે

કોલેજોમાં શૈક્ષણિક અસંતુલન સહિતના મુદ્દે અધ્યાપકો લડત આપશે, ઇજનેરી કોલેજોમાં અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર નિષ્ક્રિય, અધ્યાપકોને મળવાપાત્ર સીએએસનો લાભ છેલ્લા દોઢ વર્ષથી મળ્યો નથી, અમદાવાદઃ રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોના મામલે સરકારને અનેક રજૂઆતો કર્યા છતાંયે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાયું નથી.રાજ્યના શિક્ષણ વિભાગ પાસે અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવાનો સમય નથી. ત્યારે […]

એન્જિનિયરિંગ કોલેજોમાં નવા અભ્યાસક્રમોમાં ટીચિંગની જવાબદારી જૂના પ્રોફેસરોને સોંપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમા અને ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ઉદ્યોગોની માગ મુજબ નવા અભ્યાસક્રમો શરી કરવામાં આવતા હોય છે. દર વર્ષે વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તેના ધ્યાનમાં રાખીને નવા કોર્ષ શરૂ કરવામાં આવતા હોય છે. બીજીબાજુ ડિગ્રી અને ડિપ્લોમાંની ઘણીબધી બેઠકો પ્રવેશના અંતે ખાલી રહેતી હોય છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોમાં સરપ્લસ થતાં અધ્યાપકોને નવા કોર્ષ ભણાવવાની […]

સરકારી ઈજનેરી કોલેજોમાં છેલ્લા 12 વર્ષથી પ્રાધ્યાપકોને બઢતીનો લાભ ન મળતા અસંતોષ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના પ્રાધ્યપકોને બઢતી, અને પગાર ધોરણના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી કરવા બાબતે ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સરકારમા વિવિધ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ આ બાબત અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની […]

સરકારી ઇજનેરી કોલેજોના 270 અધ્યાપકો વતન નજીક બદલીઓ ક્યારે થશે, તેની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પોતાના વતમાં કે વતન નજીક નોકરી કરવાનો મોહ હોય છે.  સરકારી નોકરી મેળવ્યા બાદ પણ કર્મચારીઓ પોતાના વતન નજીક બદલી માટેના પ્રયાસો કરતા હોય છે. જો કે સરકારે પણ માનવતાવાદી અભિગમ દાખવીને માગણી મુજબ સરકારી કર્મચારીને પોતાના વતન નજીક પોસ્ટિંગ આપતી હોય છે. એમાંયે ખાસ કરીને પ્રાથમિક શાળાને શિક્ષકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code