સરકારનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર સર્જનનો છે: ડૉ મનસુખ માંડવિયા
રાજકોટ, 23 મે 2026: Dr. Mansukh Mandaviya રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ દેશના યુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી રોજગારલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસ સાથે વધુમાં વધુ રોજગાર સર્જન કરવાનો છે. દેશના યુવાનોને નવી તકો મળી રહે અને […]


