1. Home
  2. Tag "Government of India"

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઇને નવા દિશા-નિર્દેશો જારી કર્યા વેક્સિન લેતા પહેલા આ 6 કામ ના કરવા જોઇએ હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી […]

કેન્દ્ર સરકારે વોટ્સએપને પ્રાઇવસી પોલિસી પાછો ખેંચવાનો આપ્યો આદેશ

વોટ્સએપના લાખો ભારતીય યૂઝર્સ માટે રાહતના સમાચાર કેન્દ્ર સરકારે વોટ્સએપને પોતાની પ્રાઇવસી પોલિસી પાછો ખેંચવાનો આપ્યો આદેશ વોટ્સએપની પ્રાઇવસી પોલિસી ભારતના યૂઝર્સની પ્રાઇવસી માટે નુકશાનકારક નવી દિલ્હી: વોટ્સએપના લાખો ભારતીય યૂઝર્સ માટે રાહતના સમાચાર છે. વોટ્સએપે થોડાક સમય પહેલા યૂઝર્સ માટે પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી જેને લઇને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે […]

અમે ગુજરાતને 15 મે સુધી 16 લાખ રસીના ડોઝ આપીશું: કેન્દ્ર સરકાર

ગુજરાતને રસીના ડોઝના વિતરણને લઇને કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ અમે ગુજરાતને 15 મે સુધી 16 લાખ રસીના ડોઝ આપીશું ગુજરાતમાં રવિવારે 18 થી 44 વર્ષની વયના વચ્ચેના આશરે 2.8 લાખ લોકોનું રસીકરણ થયું નવી દિલ્હી: ગુજરાતમાં વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં આગામી 15 મે સુધીમાં 16 લાખ રસી આપવામાં આવશે. […]

રસીકરણ સંદર્ભે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ: કેન્દ્રની ટકોર

રસીકરણ મુદ્દે ઘેરાયા બાદ સરકારે કરી ટકોર રસીકરણ મુદ્દે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ રાજ્યોની માંગને કારણે 18-44 વર્ષની વયજૂથના લોકોને વેક્સીન માટે મંજૂરી અપાઇ છે નવી દિલ્હી: હાલમાં સરકારની રસીકરણની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે અને સરકાર સતત ઘેરાઇ ચૂકી છે ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ‘100 ટકા વેક્સીન કેમ નથી ખરીદતા?’

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમમાં થઇ સુનાવણી કોવિડ-19 વેક્સિનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં: સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રસીકરણ નીતિનું પાલન કરવું જોઇએ: જસ્ટિસ ચંદ્રચૂડ નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સિન […]

ઓક્સિજન, બેડ, રસીની કિંમત જેવા અનેક મુદ્દાઓ પર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે

દેશમાં કોરોનાની સ્થિતિને લઇને આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આ સુનાવણી દરમિયાન કેન્દ્ર ઓક્સિજન, વેક્સીન કિંમત સહિતના મુદ્દાઓ પર જવાબ દાખલ કરશે અગાઉ સુપ્રીમ કોર્ટે કોવિડ-19ની સ્થિતિને ઇમરજન્સી ગણાવી હતી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશની પેનલે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર […]

કેન્દ્રીય-કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો થશે

દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને થશે લાભ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સનું મોંઘવારી ભથ્થુ 28 ટકા વધી શકે છે આ વધારો જુલાઇ સુધીમાં આપવામાં આવે તેવી સંભાવના નવી દિલ્હી: દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ મોંઘવારી ભથ્થામાં થનારા વધારા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આશા છે કે જુલાઇ સુધી મોંઘવારી ભથ્થુ 28 […]

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, સુપ્રીમે સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

કોરોનાના વધતા ગ્રાફ, હોસ્પિટલમાં ઑક્સિજનની અછતને લઇને સુપ્રીમ કોર્ટનું કડક વલણ સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી કોરોના સંક્રમણને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પોતાનો નેશનલ પ્લાન રજૂ કરે નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ […]

પેન્શન સેક્ટરમાં FDI મર્યાદા વધીને 74 ટકા થઇ શકે

કેન્દ્ર સરકાર હવે પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી શકે સરકાર આ સેક્ટરમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી 74 ટકા કરે તેવી સંભાવના સંસદના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવી શકે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે વીમા સેક્ટર બાદ પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારીને 74 ટકા કરે તેવી […]

ભારત ચાર સરકારી બેંકોમાં 14,500 કરોડ રૂપિયા ઠાલવશે

ભારત સરકાર હવે ચાર માંદી બેંકોમાં અંદાજે 14,500 કરોડ રૂપિયા ઠાલવશે સરકારના આ પગલાંથી કેટલીક બેંકો RBIના નિયમનમાંથી બહાર આવે તેવી સંભાવના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઑફ ઇન્ડિયા અને યુકો બેંકને ફંડ્સ અપાશે નવી દિલ્હી: ભારતમાં કેટલીક સરકારી બેંકો હજુ પણ NPAના ભારણ હેઠળ છે ત્યારે સરકાર હવે કેપિટલ બફરને મજબૂત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code