1. Home
  2. Tag "government"

બદ્રીનાથ-કેદારનાથ ધામની યાત્રા બનશે સરળ,સરકાર કરી રહી છે આ ખાસ વ્યવસ્થા   

બદ્રીનાથ-કેદારનાથ ધામની યાત્રા બનશે સરળ સરકાર કરી રહી છે ખાસ વ્યવસ્થા  વન-વે બાયપાસ બનાવવામાં આવશે સોનપ્રયાગથી કાલીમઠ થઈને ગુપ્તકાશી સુધી વન-વે આ ટનલ સમગ્ર ઉત્તરાખંડમાં સૌથી લાંબી હશે    દહેરાદુન : હવે બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સરળ અને સુલભ બનશે. આ માટે સરકાર ખાસ વ્યવસ્થા કરી રહી છે. બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સરળ અને સુલભ બનાવવા માટે સોનપ્રયાગથી કાલીમઠ થઈને […]

સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકારના પ્રતિબદ્ધ : ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગરીબો અને વંચિતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તે માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓમાં લાભો અને સહાયની સંખ્યામાં વૃદ્ધિ પણ કરી છે. સરકાર સૌના સાથવારે વિકાસની તરફ આગળ વધી રહી છે. જનપ્રતિનિધિઓ પણ […]

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદો  સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે દિલ્હી : યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન ટાઇમ ઓપ્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પરત […]

2025 સુધીમાં ‘ટીબી મુક્ત ભારત’ સરકારની ઉચ્ચ પ્રાથમિકતાઃ ડો. જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન, વડાપ્રધાન કાર્યાલય, કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે ટીબી મુક્ત ભારત માટે સંકલિત વ્યૂહરચના જાહેર કરી અને કહ્યું કે, બાયો- ટેક્નોલોજી વિભાગ, જેણે વિશ્વને કોવિડ સામેની પ્રથમ ડીએનએ રસી આપી હતી, તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની […]

સરકાર આ દિવસથી કોલ બ્લોકની હરાજીનો સાતમો રાઉન્ડ શરૂ કરશે

કોલ બ્લોકની થશે હરાજી હરાજીનો સાતમો રાઉન્ડ  થશે શરુ  106 કોલ બ્લોક્સ રાખવામાં આવશે  સરકાર બુધવારથી કરશે શરૂઆત  કોલસા મંત્રાલયે આપી માહિતી  દિલ્હી : સરકાર બુધવારે કોલસાની ખાણોની કોમર્શિયલ હરાજીના સાતમા રાઉન્ડની શરૂઆત કરશે. આમાં 106 કોલ બ્લોક્સ રાખવામાં આવશે. કોલસા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. મંત્રાલયે એમ પણ કહ્યું કે તે […]

ખરીફ માર્કેટીંગ સિઝન 2022-23: ખેડૂતો પાસેથી સરકારે 713 LMT ડાંગરની ખરીદી કરી

નવી દિલ્હીઃ ખરીફ માર્કેટીંગ સિઝન (KMS) 2022-23 માટે ડાંગરની ખરીદીથી 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. 1લી માર્ચ સુધી લગભગ 713 LMT ડાંગર ખરીદવામાં આવ્યું છે અને રૂ. 146960 કરોડનો MSP આઉટફ્લો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત […]

ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને […]

સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધીઃ મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હીઃ રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દેશમાં નફરતનો માહોલ છે. સરકાર રેલ, જેલ, તેલ તમામ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા-કર્મચારીઓનો વિશ્વાસ […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code