1. Home
  2. Tag "government"

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, ઈમરાનખાને સરકારને ઘેરવા વ્યૂહરચના ઘડી

ઈમરાનખાને લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢી શરીફ સરકાર ઉપર આક્ષેપ કરીને ભારતની કરી પ્રશંસા સરકારે કાયદાનો ભંગ ના કરવા ઈમરાનખાનને ચેવતણી આપી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટના વાદળો ઘેરાયાં છે. હાલની પીએમ શરીફ સરકાર સામે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. તેમજ સરકારની વિરોધમાં હકીકી આઝાદી નામથી લાહોરથી ઈસ્લામાબાદ સુધીની […]

ગુજરાતઃ ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસનને લઈને સરકારે કર્યો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ઉકાઈ જળાશયમાં ડુબાણમાં ગયેલી જમીનને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના અસરગ્રસ્તોના પુનઃવસનના આ નિર્ણયથી હજારો લોકોને લાભ મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ […]

ચીનઃ સરકાર સામે પ્રજામાં વ્યાપક રોષ, અનેક વિસ્તારોમાં જિંનપિંગને હટાવવાની માંગણી સાથે બેનરો લાગ્યાં

નવી દિલ્હીઃ ચીનમાં વર્તમાન સરકાર સામે અસંતોષ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેઇજિંગમાં દુકાનોની બહાર અચાનક ઘણા બેનરો દેખાયા. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવા અને કોરોના પ્રતિબંધો ખતમ કરવા જેવા ઘણા સૂત્રો લખેલા હતા. જિનપિંગ વિરુદ્ધ આ પ્રકારના બેનરો પહેલીવાર જોવા મળ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગના માર્ગો પર લાગેલા આ બેનરોનાં કેટલાંય ચિત્રો […]

ગુજરાત સરકારે 500 કરોડની જાહેરાત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળાઓની હાલત કફોડી

ભૂજઃ ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યાને મહિનાઓ વીતિ ગયા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાય ચુકવવામાં આવી નથી. તેની પાંજરોપોળો અને ગૌશાળાના સંચાલકો ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે સરકારે સહાય આપવાની જાહેરાત કર્યા બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે દાન મળતું હતું તેમાં ઘટાડો થયો […]

કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ભેટ આપવાની તૈયારીમાં સરકાર,ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

મુંબઈ: છેલ્લા DAમાં વધારાને છ મહિના વીતી ગયા છે. હવે કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસેથી તેમના પગારમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. દરમિયાન ઓગસ્ટમાં મોંઘવારી દર ફરી એકવાર સાત ટકા પર પહોંચી ગયો છે. આનાથી ડીએમાં વધારાને લઈને કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે, કેન્દ્ર સરકાર આ મહિનાના અંતમાં કર્મચારીઓને ડબલ […]

ઈજનેરી કોલેજના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચની માંગ સાથે આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે. આગામી સમયમાં અધ્યાપકો કાળા કપડાં તથા કાળી પટ્ટી બાંધીને અને બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર […]

પીએમ શરિફની સરકાર મનહુસ હોવાથી ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયોઃ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી

નવી દિલ્હીઃ દુબઈમાં એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ચૌધરી ફવાદ હુસૈને હાર માટે શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, હાલની સરકારની મનહુસ છે. ફવાદ હુસૈને […]

બાંગ્લાદેશઃ વિજ સંકટને પગલે સરકારનો અઠવાડિયામાં 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ સરકારે વીજળી બચાવવા માટે એક નવું પગલું ભર્યું છે. આ અંતર્ગત વડા પ્રધાન શેખ હસીનાની સરકારે દેશભરની શાળાઓ અઠવાડિયામાં એક દિવસને બદલે બે દિવસ બંધ રાખવાનો અને ઓફિસનો સમય એક કલાક ઘટાડવાનો નિર્ણય લીધો છે. દેશમાં ગત મહિનાથી રોજના બે કલાક વીજ કાપ શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code