1. Home
  2. Tag "government"

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

3G નેટવર્ક થયું બંધ,આ સરકારે લીધો મોટો નિર્ણય  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઈન્ટરનેટ સ્પીડ સંબંધિત નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું છે.ક્યાંક 5G નેટવર્ક શરૂ થઈ રહ્યું છે તો ક્યાંક જૂની ઈન્ટરનેટ સ્પીડને બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.એવામાં અમેરિકાએ 3G ઇન્ટરનેટને અલવિદા કહી દીધું છે.ટેલિકોમ પ્રદાતા વેરિઝોન તેના ગ્રાહકોના ઉપકરણો પર જૂના નેટવર્કને બંધ કરી રહી છે. અહેવાલ મુજબ,AT&T એ ગયા […]

સરકારની યોજનાઓનો લાભ લઇ સુરત દેશને નવી દિશા આપી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર

સુરત: કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ વિભાગના રાજ્યમંત્રી કૌશલ કિશોરે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.અહિં સુરત શહેરી વિસ્તાર અને શહેરીજનોની સુવિદ્યા માટેના પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન મંત્રીએ નિહાળ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગર પાલિકા કમિશનર શાલીની અગ્રવાલએ પ્રેઝન્ટેશન દ્વારા શહેરી વિસ્તારમાંના ગરીબો માટેના આવાસ, […]

સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા

નવી દિલ્હીઃ ભારતે 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર – આભા કાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આવી માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન, ટેકનોલોજીના ઉપયોગથી દેશના નાગરિકોના જીવન સરળ બનાવી રહ્યું છે. આયુષ્માન ભારત આરોગ્ય એકાઉન્ટ દ્વારા […]

તવાંગ ભારતનો અભિન્ન અંગ છે અને સરકાર અને સેના સુરક્ષિત રાખશેઃ તવાંગ મઠના લામા

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સતત ચર્ચામાં છે. આ દરમિયાન તવાંગ મઠે આ મુદ્દે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના સાધુ લામા યેશી ખાવોએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી કોઈને બક્ષશે નહીં. અમે ભારતીય સેનાને સમર્થન આપીએ છીએ. તેમણે તવાંગ મુદ્દે ચીની સરકારને ચેતવણી આપી છે. તવાંગ […]

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ […]

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજયના ખેતી નિયામકએ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી રાધવજી પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, ઈમરાનખાને સરકારને ઘેરવા વ્યૂહરચના ઘડી

ઈમરાનખાને લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢી શરીફ સરકાર ઉપર આક્ષેપ કરીને ભારતની કરી પ્રશંસા સરકારે કાયદાનો ભંગ ના કરવા ઈમરાનખાનને ચેવતણી આપી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટના વાદળો ઘેરાયાં છે. હાલની પીએમ શરીફ સરકાર સામે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. તેમજ સરકારની વિરોધમાં હકીકી આઝાદી નામથી લાહોરથી ઈસ્લામાબાદ સુધીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code