1. Home
  2. Tag "government"

અમારી સરકાર ઓડિશામાં બિઝનેસ કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: PM મોદી

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત ‘ઓડિશા પર્વ સેલિબ્રેશન 2024’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઓડિશાના હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘ઓડિશા પર્વના અવસર પર હું તમને અને તમામ ઓડિશાના લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે ‘પ્રકૃતિકવિ’ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે […]

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી […]

ભારતના આ રાજ્યમાં સરકારે ઈ-વાહનોને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આપી 100 ટકા છૂટ

તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી 100 ટકા મુક્તિની જાહેરાત કરી છે. આ લાભો રાજ્યના EV ખરીદદારો માટે ઉપલબ્ધ થશે જેઓ તેલંગાણામાં તેમના ઇલેક્ટ્રિક વાહનો ખરીદે છે અને નોંધણી કરાવે છે. રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે આ લાભો 31 ડિસેમ્બર, 2026 સુધીના બે વર્ષના પ્રારંભિક સમયગાળા માટે […]

મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી

નવી દિલ્હીઃ દેશના મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી છે. મેડટેકના નેતાઓએ શનિવારે જણાવ્યું હતું કે, તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે સરકારની રૂ. 500 કરોડની નવી યોજના માત્ર સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે નહીં પરંતુ આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે. તબીબી ઉપકરણ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

પ્રદુષણને અટકાવવા માટે સરકારે પરાળ સળગાવવા મામલે દંડ ડબલ કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે વધતા પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે મહત્વનો નિર્ણય લઈને પરાળ સળગાવવાના દંડમાં વધારો કર્યો છે. માહિતી અનુસાર, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, ભારત સરકારે બે એકરથી ઓછી જમીન પર પરાળ સળગાવવા પર 5000 રૂપિયા અને બે એકરથી વધુ જમીન પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ […]

સરકાર જીવલેણ રોગોને રોકવા માટે મિશન ઇન્દ્રધનુષ અભિયાન ચલાવી રહી છે: પીએમ

નવી દિલ્હીઃ ધન્વંતરિ જયંતી અને 9મા આયુર્વેદ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે રૂ. 12,850 કરોડનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ધન્વંતરિ જયંતી અને ધનતેરસના પ્રસંગની નોંધ લીધી હતી અને આ પ્રસંગે તેમની શુભેચ્છા પાઠવી હતી. તેમણે દેશના […]

ખેડૂતો પાસેથી સરકાર લાંભપાંચમથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, […]

રેલ અકસ્માત અંગે સરકાર ક્યારે જાગશે, રાહુલ ગાંધીને કેન્દ્રને સવાલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે તમિલનાડુમાં ટ્રેન દુર્ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જવાબદારી ટોચથી શરૂ થાય છે અને અનેક અકસ્માતો થવા છતાં કોઈ સબક નથી શીખ્યા. તેમણે એવો સવાલ પણ કર્યો કે કેટલા પરિવારો બરબાદ થયા પછી આ સરકાર જાગશે? ટ્રેન નંબર 12578 મૈસુર-દરભંગા એક્સપ્રેસ તમિલનાડુના પોનેરી-કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશનો વચ્ચે ચેન્નાઈ-ગુદુર […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશેઃ ભૂપેન્દ્ર હુડ્ડા હુંકાર

નવી દિલ્હીઃ ચંદીગઢ વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વલણમાં જ 90 બેઠકો પૈકી 50 બેઠકો ઉપર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણામાં પોતાના દમ પર સરકાર બનાવવા જઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code