1. Home
  2. Tag "governor"

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છેઃ રાજ્યપાલ

હાલોલના નવા ઢીંકવા ગામે રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલએ સ્વયં ગાય દોહી અને ખેતરમાં હળ ચલાવ્યું ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત  લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ સ્વયં ખેતરમાં હળ ચલાવીને ખેતીકામમાં […]

સોજીત્રાના પલોલ ગામે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું

રાજ્યપાલએ ખેડૂતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો ગ્રામજનો સાથે પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે રાજ્યપાલે સમજણ આપી પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલએ કર્યો રાત્રી વિશ્રામ આણંદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને […]

બંગાળના રાજ્યપાલનો મોટો નિર્ણય, રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ રાખવામાં આવ્યું

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજધાની કોલકાતામાં રાજ્યપાલ નિવાસસ્થાનનું નામ બદલવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી તે ‘રાજભવન’ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે તેનું નામ બદલીને ‘લોકભવન’ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ સીવી આનંદના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમણે તાજેતરમાં પશ્ચિમ બંગાળ નજીક […]

Breaking News: રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે ખરડા મંજૂર કરવા અંગે અદાલત સમયમર્યાદા નક્કી ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: Breaking News: Court cannot set deadline for President and Governor to approve bills રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવતા ખરડા અંગે રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિએ ક્યારે નિર્ણય લેવો તે બાબતે અદાલત કોઈ નિર્દેશ આપી ન શકે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ અંગે ચાલી રહેલી સુનાવણી બાબતે […]

રાજ્યપાલે માણેકપુર ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલ, રાજયપાલએ મુલાકાત દરમિયાન બળદ ગાડું પણ ચલાવ્યું, ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે, ગાંધીનગરઃ  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત  રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ખેતર પર […]

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજભવન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલએ મંત્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું. રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના […]

દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવું પડશેઃ રાજ્યપાલ દેવવ્રતજી

રાજ્યપાલ દેવવ્રતજીએ નાગરિકોને 79માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી, ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, આપણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશુઃ રાજ્યપાલ  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય અને દેશના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. […]

વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશેઃ રાજ્યપાલ

ભૂકંપ બાદ વડાપ્રધાને વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલી છેઃ રાજ્યપાલ, રાજ્યપાલના હસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું, શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન પર ભાર મૂકતા રાજ્યપાલ ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ […]

રાજ્યપાલએ કાર કૉન્વૉયને ઊભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો

રાજ્યપાલ ગાંધીનગરથી અમદાવાદ જતા હતા, રિવરફન્ટના વળાંક પાસે બાળકોએ કારનો કાફલો જોતા હાથ ઊંચા કરી અભિવાદન કર્યુ, રાજ્યપાલે બાળકોને બિસ્કિટ અને ચોકલેટ આવીને સંવાદ કર્યો  ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. તેઓ ‘જનતાના રાજ્યપાલ’ છે. ગુજરાતના ખેડૂતોના તેઓ એક […]

પોલીસ રિપોર્ટમાં મમતા સરકારનો પર્દાફાશ, તોફાનીઓએ સુરક્ષા દળો પાસેથી દારૂગોળો છીનવી લીધો, રાજ્યપાલ પીડિતોને મળ્યા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ ગઈ કાલે માલદા પહોંચ્યા હતા અને મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાંથી ભાગી ગયેલા અને ત્યાં એક કામચલાઉ શરણાર્થી શિબિરમાં આશ્રય લઈ રહેલા લોકોને મળ્યા હતા. રાજ્યપાલ ગઈકાલે માલદા પહોંચ્યા, મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત મુલતવી રાખવાની વિનંતીને અવગણીને. તેમણે હિંસાના પીડિતોને ખાતરી આપી કે તેમની ફરિયાદોના નિરાકરણ માટે સક્રિય પગલાં લેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code