1. Home
  2. Tag "Graduation Ceremony"

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો

325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા મેડિકલ કોલેજની વિદ્યાર્થિની નૈસર્ગી રાવલને 17 ગોલ્ડ મેડલ મળ્યાં અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપકુલપતિ પ્રો. ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે 13,862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં […]

NIFTમાં 2024ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે પદવીદાન સમારંભ યોજાશે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર, તેના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ ઉજવવાના એક મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરીને, 2024ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે તેના પદવીદાન સમારંભનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના આગમન સાથે થશે, જેને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર દ્વારા ચિહ્નિત કરવામાં આવશે. પ્રોફેસર સમીર સૂદે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સરઘસનું નેતૃત્વ શ્રીમતી સુનૈના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 29મી ડિસેમ્બરે યોજાશે

રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે, રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિતિ રહેશે, પદવીદાનની તૈયારીઓનો યુનિ. દ્વારા પ્રારંભ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વર્ષમાં બેવાર પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે 58મો પદવીદાન સમારોહ ગઈ તા. 10મી માર્ચના રોજ યોજાયા બાદ હવે 59મો પદવીદાન સમારોહ આગામી તા.29મી ડિસેમ્બરે યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે […]

વિસનગરની એસપી યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો, 1804 પદવી એનાયત કરાઈ

મહેસાણાઃ વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 7 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા 1804 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે 33 સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની […]

વિદ્યા પ્રાપ્તિ બાદ વ્યક્તિઓએ નમ્ર બનવુ જોઈએ, સૌમ્યતાથી સન્માનતા પ્રાપ્ત થાય છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો  9મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કચ્છના અંતરિયાળ વિસ્તારો એવા નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના 4 નવા સેન્ટરનો શુભારંભ પણ કરાયો હતો. ઉપરાંત નવા 5 અભ્યાસક્રમો પણ લોન્ચ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પદવી ધારકોને શીખ આપતા જણાવ્યું હતું કે, વિદ્યા […]

સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ

દાંતિવાડાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી […]

આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવિદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ એક સાથે યોજવા સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેતી હોય છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ નજીકમાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહનું એક સાથે આયોજન કરવામાં આવતા અરાજકતા ફેલાય તેવી ભીતિ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા […]

એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશ માટે શુભ સંકેતઃ રાષ્ટ્રપતિ

સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ શહેરની  સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)નાં 20માં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે.  દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને […]

નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે. તેમણે ઉમેર્યું  કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code