1. Home
  2. Tag "groundnut"

લાભપાંચમઃ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં આજે લાભપાંચમીથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ-પીએસએસ હેઠળ ખરીદીનો પ્રારંભ થયો છે. 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. […]

મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા તથા ખેડૂતોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે વર્ષ 2022-23 પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની તા.29 ઓકટોબર-2022  લાભપાંચમથી 90  દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજયના ખેડૂતો પાસેથી […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, મગફળી, કપાસ અને તલના ઉપજતા સારા ભાવ

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાન રહ્યુ હોવાથી ખરીફ પાકનો ઉતારો પણ સારોએવો થઈ રહ્યો છે. ગત વર્ષે કપાસના સારા ભાવ રહ્યા હોવાથી આ વખતે ખેડુતોએ કપાસના પાકનું સારૂએવું વાવેતર કર્યું હતું. એટલે સૌરાષ્ટ્રમાં કપાસનું મબલખ ઉત્પાદન થવાની ધારણા છે. અને હાલ […]

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી 10મી નવેમ્બર સુધી કરી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ 10મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ 25મી સપ્ટેમ્બર થી શરૂ થઈ છે જે 24 ઓક્ટોબર 2022 સુધીની નક્કી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વી સી ઈ […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની ધારણા છે. જેમાં તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળી અને કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. મગફળીની આવક આશરે રોજીંદી પંદર હજાર ગુણી અને કપાસની પાંચ હજાર મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે નવી આવકની સાથે ભાવ પણ સડસડાટ નીચે ઉતરવા લાગ્યા છે. અઠવાડિયાથી વરાપ […]

ગુજરાતમાં મગફળીનું વાવાતર ભલે ઘટ્યું પણ અનુકૂળ વાતાવરણને લીધે ઉત્તારો વધવાની શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સારા વરસાદને કારણે ખરીફપાકનું વિપુલ ઉત્પાદન થવાની શક્યતા છે. ગત વર્ષે કપાસના રેકોર્ડબ્રેક ભાવ ખેડુતોને મળ્યા હતા. તેથી આ વખતે ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં સારોએવો વધારો થયો છે. જ્યારે મગફરીના વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘટાડો થયો છે. એટલે કે મગફળીના વાવેતરમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ પાકની તંદુરસ્તી જોતા વાવેતરની ખાધ ઊંચી […]

સિંચાઈની સુવિધા ધરાવતા ખેડુતોએ કપાસ અને મગફળીની આગોતરી વાવણીનો કર્યો પ્રારંભ

રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના આમગનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ખેડુતોએ વાવણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતો વાવણીના શ્રીગણેશ કરશે, જ્યારે કેટલાક ખેડુતો કે જેમની પાસે સિંચાઈની સુવિધા છે, બોર-કૂવામાં પુરતું પાણી છે તેવા ખેડુતોએ કપાસ અને મગફળીની વાવણીનો પ્રારંભ કરી દીધો છે.  સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધા […]

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 140 કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ  રાજ્યમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડુતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ  કરવામાં આવી છે. ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે […]

રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, ખેડુતોને મણના ભાવ રૂ.1110 મળશે

જામનગરઃ  દિવાળી અને નવા વર્ષ બાદ આવતી કાલે લાભ પાંચમ છે,  લાભપાંચમના શુભ  દિવસે લોકો વેપાર ધંધાની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે […]

ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ  છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે,  કપાસની આવક 1200  ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300  ગાંસડી જેટલી આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code