1. Home
  2. Tag "Guidance"

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ – ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ (સોમવાર) સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત તિથિ અને મુખ્ય પંચાંગ ચંદ્ર માસ (પૂર્ણિમાંત): માઘ કૃષ્ણ પક્ષ આજથી શરૂ થાય છે. તિથિ: કૃષ્ણ પ્રતિપદા (પડવો) ૩ ફેબ્રુઆરીએ સવારે ૧:૫૩ સુધી. નક્ષત્ર (ચંદ્ર): આશ્લેષા રાત્રે ૧૦:૪૯ સુધી, ત્યારબાદ મઘા. યોગ: આયુષ્માન સવારે ૭:૨૧ સુધી, ત્યારબાદ સૌભાગ્ય. કરણ: બાલવ બપોરે ૨:૪૬ સુધી, ત્યારબાદ […]

પરીક્ષા પે ચર્ચા : રજિસ્ટ્રેશનનો આંકડો 4 કરોડને પાર થયો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: બોર્ડની પરીક્ષાઓનો તણાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘પરીક્ષા પે ચર્ચા’ એ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે કાર્યક્રમના 9મા સંસ્કરણ માટે અત્યાર સુધીમાં દેશભરમાંથી 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આંકડામાં જોવા મળ્યો અભૂતપૂર્વ […]

અધિકારીઓને ઈ-સરકાર એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણની ઋષિકેશ પટેલની તાકીદ

ગાંધીનગર, 3 જાન્યુઆરી 2026: ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને નિયામકોની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચાયત મંત્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની […]

વર્લ્ડ મેડિટેશન ડે 2025: 21 ડિસેમ્બરે લાખો લોકો શાંતિમાં એક થવા તૈયાર

રવિવાર, 21 ડિસેમ્બર 2025,ના રોજ વિશ્વ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે જ્યારે 160+ દેશોમાં લાખો લોકો એકસાથે વર્લ્ડ મેડિટેશન ડે માટે જોડાશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન રેવ. દાજી (ડૉ. કમલેશ પટેલ), હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઇડ દ્વારા આપવામાં આવશે. “વન વર્લ્ડ વન હાર્ટ” થીમ હેઠળ આ કાર્યક્રમ હાર્ટફુલનેસ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારિત થશે, જેમાં વ્યક્તિઓ, પરિવારો, સંસ્થાઓ […]

સાબરમતી જેલની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી, કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે આપ્યું માર્ગદર્શન

ગાંધીનગરઃ અમદાવાદ મધ્યસ્થ જેલ તથા ઓપન જેલની ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે “ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી” તથા કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે જેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અમદાવાદ, વડોદરા, લાજપોર (સુરત) અને રાજકોટ મધ્યસ્થ જેલોના અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમદાવાદ જેલના આધિકારીઓ/કર્મચારીઓ અને જેલમાં થતી કેદી સુધારણા અને સેવાકીય પ્રવૃતિઓ […]

રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં […]

ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ

અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે. ધોરણ.10ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code