1. Home
  2. Tag "Gujarat government"

ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃતિ મર્યાદા 62 વર્ષ કરવા સમિતિની માગ

રાજ્ય સરકારનો આઉટસોર્સના ભરોસે વહિવટ ચાલી રહ્યો છે, કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની વય નિવૃતિમાં વધારો કરો, ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ કરી માગ ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. દર વર્ષે જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી જગ્યાઓ પણ ભરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. રાજ્ય […]

પ્લેનક્રેશઃ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પ્લેન દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને તમામ જરુરી મદદની ખાતરી આપી છે. દરમિયાન અમિત શાહ અમદાવાદ આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી […]

ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓને PMJAY યોજના હેઠળ 10 લાખની કેશલેસ સારવાર

આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી અધિકારી-કર્મચારી-પેન્શનર્સે આશ્રિતની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે E-KYC કરી શહાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ , રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવામાં […]

ગુજરાત સરકારમાં હવે 15 કરોડ સુધીના ટેન્ડરોમાં નાણા વિભાગની મંજુરી નહીં લેવી પડે

5થી 10 કરોડના ટેન્ડરમાં નાણા વિભાગની ફરજિયાત મંજુરી લેવી પડતી હતી મંજુરીમાં સમય લાગતા વિકાસના કામોમાં વિલંબ થતો હતો હવે મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી બનશે  ગાંધીનગર:  રાજ્યમાં સરકાર દ્વારા કરાતા વિવિધ વિકાસ કામોના ટેન્ડરો 5 કરોડથી વધુ હોત તો નાણા વિભાગની ફરજિયાત મંજુરી લેવી પડતી હતી. તેના લીધે વિકાસ કામોના ટેન્ડર પ્રકિયામાં ભારે વિલંબ થતો […]

ગુજરાત સરકારના અધિકારીઓને નાસ્તા અને ભોજનના ખર્ચમાં કરાયો વધારો

સચિવકક્ષાના અધિકારીઓને આતિથ્ય ખર્ચમાં 150 ટકાનો વધારો ભોજન માટે હવે 100ને બદલે 250 રૂપિયા અપાશે નાના અધિકારીએને નાસ્તાના રૂપિયા 15ના બદલે હવે 35 રૂપિયા અપાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના અધિકારીઓને પણ મોંઘવારી નડી રહી છે. સરકારી અધિકારીઓને ફુડ એલાઉન્સ અપાતુ હતું એમાં વર્ષોથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અંગેની રજુઆત મળતા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ […]

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલી કૃષિપાકની નુકસાનીનો અંદાજ મંગાવ્યો

માવઠાને લીધે કેરી સહિત બાગાયતી પાકને પણ નુકસાન થયુ છે બાજરી તલ મગ સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની કફોડી બની નુકસાનીનો પ્રાથમિક અંદાજમળ્યા બાદ સરકાર સર્વે પણ કરાવે તેવી શક્યતા ગાંધીનગરઃ ભર ઉનાળે ગુજરાતમાં પડેલા માવઠાએ કૃષિપાકને સારૂએવું નુકસાન પહોચાડ્યુ છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં ઉભો પાક નષ્ટ થયો છે. બાગાયતી પાકોને પણ નુકસાન સારૂએવું નુકસાન […]

ગુજરાત સરકાર ભાડાપટ્ટા પર આપેલી જમીનોને હવે માલિકી હક્ક આપશે

રાજ્યના મહેસુલ વિભાગે કર્યો ઠરાવ વર્ષોથી વસવાટ કરતા ગરીબોના દબાણો હટાવતી સરકાર મળતિયાઓને ફાયદો કરાવશે જંત્રીના 15થી 60 ટકા વસુલીને ભાડાપટ્ટની જમીનો કાયમી કરાશે ગાંધીનગરઃ  ગુજરાતમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીનોને માલિકી હક્ક આપવાનો નિર્ણય મહેસુલ વિભાગ દ્વારા લેવાયો છે. જંત્રીના 15 ટકાથી […]

એશિયન પેરા ગેઇમ્સમાં ચંદ્રક વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને ગુજરાત સરકારની સેવા વર્ગ 1 અને 2માં નિમણૂક અપાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેઇમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓ ની વિશેષ સિદ્ધિ ને બિરદાવી તેના ગૌરવ સન્માનરૂપે રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ તરીકે  નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત […]

સરકારી મેડિકલ કૉલેજમાં ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત […]

ગુજરાત સરકારે વિદ્યાર્થિનીઓ માટેની સાયકલોની ખરીદીમાં કર્યો 8,5 કરોડનો ભ્રષ્ટાચારઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાયકલો આપવામાં આવે છે. દર વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા સાયકલોની ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં 1.70 હજાર સાઈકલ ખરીદી કરવામાં આવી હતી. સાયકોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code