1. Home
  2. Tag "Gujarat government"

ગુજરાત સરકાર 55 વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજિયાત VRS આપશે

ગાંધીનગર, 12 મે 2026 : VRS mandatory for inefficient employees aged 55 years ગુજરાત સરકારમાં જે કર્મચારીઓ 55 વર્ષની વય વટાવી ચુક્યા છે. અને કામમાં બિન કાર્યક્ષમ હોય એવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત (VRS) કરાવાનું સરકાર વિચારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની […]

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય ગાંધીનગર, 28 માર્ચ, 2026ઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થાની સમીક્ષા માટે આજે શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો […]

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]

અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર

અમદાવાદ, 27 માર્ચ, 2026- Ahmedabad Civil Hospital અમદાવાદ સિવિલમાં દર્દીઓના સગા માટે 858 બેડનું આધુનિક રેનબસેરા તૈયાર થઈ ગયું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં […]

૨૨ વર્ષથી ગુજરાત સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર ગાંધીનગર, 23 માર્ચ, 2026 – રાજ્ય સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાપનને કારણે છેલ્લા 22 નાણાકીય વર્ષથી ગુજરાતે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી તેમ ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને […]

LPG માટે ગુજરાત સરકારની પહેલઃ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં, મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર

ગાંધીનગર, 20 માર્ચ, 2026: ગુજરાતમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે. ગેસ એન્જસીઓ તરફથી LPG સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઇને લાઇનમાં ઊભા રહેવાની જરૂર […]

અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, 11 માર્ચ, 2026 – Scheduled Caste Front ગુજરાત ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો રાજ્ય સરકારનું સન્માન કરશે. આ માટેનો એક વિશેષ કાર્યક્રમ આગામી શુક્રવારે ગાંધીનગરમાં યોજાશે તેમ ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકીએ આજે અહીં જણાવ્યું હતું. ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે […]

ત્રીજી સેમિકનેક્ટ કોન્ફરન્સની યજમાની ગુજરાત કરશે, એક માર્ચે ગાંધીનગરમાં ભવ્ય આયોજન

સેમિકનેક્ટ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી સેમી, કેઇન્સ અને તેમના વૈશ્વિક ભાગીદારો ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં જોડાશે ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026: third SemiConnect conference ગુજરાત સરકાર આગામી 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. ગુજરાત સરકારના સાયન્સ અને […]

ગુજરાતમાં ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Purchase of tur at support price વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code