1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આપ્યુ રાજીનામું

ગાંધીનગરતા.25 ડિસેમ્બર 2025: Jetha Bharwad resigns from the post of Assembly Deputy Speaker ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપતા રાજકીય ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે.  જેઠા ભરવાડે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઉપાધ્યક્ષપદના રાજીનામાંનો પત્ર આપ્યો હતો. કામના ભારણનું કારણ બતાવીને જેઠા ભરવાડે રાજીનામું હોવાનું કહેવાય છે.  જેઠાભાઈ આહીરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના […]

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો 8મીને સોમવારથી પ્રારંભ

પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક પ્રસ્તાવ બાદ ગૃહ મુલત્વી રહેશે, વિધાન સભામાં પાચ જેટલા સુધારા વિધેયકો મંજુરી માટે રજુ કરાશે, મુખ્યમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાનો અભિનંદન પ્રસ્તાવ રજુ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસા સત્રનો આગામી તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા […]

ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર 8મી સપ્ટેમ્બરથી યોજાશે

રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરાયુ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી, 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાનું ચોમાસુ  સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ મળશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા […]

ગુજરાત વિધાનસભામાં 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજુ કરાશે

ગુજરાતનું આગામી બજેટ 72 લાખ કરોડે પહોંચશે, ગત વર્ષ સામે 12%નો વધારો, બજેટને અંતિમ રૂપ આપવા માટે રવિવારે મુખ્યમંત્રી-નાણાંમંત્રીની બેઠક બજેટમાં યુવાનો, મહિલા, ગરીબો, ખેડૂતો વધુ લાભ મળશે એવી આશા ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી તા. 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને બીજા દિવસે તાય20મી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ […]

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી મળશે

ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ 20મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટનું કદ 10થી 25 ટકા વધે એવી શક્યતા નવા વિધેયકો પણ ગૃહમાં રજુ કરાશે ગાંધીનગરઃ ગુજરાતના બજેટ સત્રનો આગામી તા. 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, અને 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાશે. આ વખતનું ગુજરાતનું  બજેટ કેવુ હશે તેના પર વેપાર જગતની મીટ મંડાયેલી છે. કહેવાય છે […]

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી, તમામ બેઠકો પર ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યાજાઈ હતી. જેમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠક ચોથા રાઉન્ડમાં ભાજપના તમામ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.  જો પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બેઠકો પર […]

વર્ષ 2024-25નું બજેટસત્ર ગુજરાતથી વિકસિત ભારત સંકલ્પ પૂર્તિ તરફનું પ્રથમ કદમ છેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે 15મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ,વર્ષ 2024-25નું બજેટ સત્ર “વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે. આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રામમંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં […]

ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણથી વિકસિત થશેઃ સહકારમંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા સહકાર રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ભારતને વર્ષ 2047  સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંત્રી  વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ […]

ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના અસરકારક અમલીકરણ થકી અમૃતકાળમાં ભારતના જ્ઞાન આધારિત સમાજ, વિશ્વગુરૂ બનવાના તથા ફાઇવ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. […]

ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને લીધે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયુઃ બળવંતસિંહ

ગાંધીનગરઃ શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. મંત્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code